Thursday, April 18, 2024

|| तुम रक्षक काहू को डरना ||

Porbandar

માધવપુરનો મેળો માણવા આવતા લોકોના આરોગ્યની તકેદારી રાખવા વાસી અને અખાદ્ય પદાર્થ વેચનારા સામે શું પગલા લેવાશે?

પોરબંદર નજીક આવેલ માધવપુર ઘેડ ખાતે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે આગામી તા. ૧૭ એપ્રિલથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગે

આગળ વાંચો...

રાણાવાવ પંથક માંથી દેશી બંદુક અને દેશી જામગરી સાથે મીયાણી અને પોરબંદર ના શખ્સોની ધરપકડ

રાણાવાવ પંથક માં પોલીસે બે અલગ અલગ દરોડા માં એક શખ્શ ને દેશી બંદુક અને એક શખ્સ ને દેશી જામગરી સાથે ઝડપી લીધો છે. પોરબંદર

આગળ વાંચો...

પોરબંદરમાં આજે રામનવમીની ભવ્ય શોભાયાત્રા માં ફલોટસ આકર્ષણ જમાવશે

પોરબંદર માં આજે રામનવમી નિમિતે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું છે જેમાં વિવિધ ફલોટસ આકર્ષણ નું કેન્દ્ર બનશે. પોરબંદરમા રામનવમીની વિશાળ શોભાયાત્રા ને લઇ ને

આગળ વાંચો...

પોરબંદર માં એસીબી ની બે સફળ ટ્રેપ માં લાંચ લેતા ૨ અધિકારી સહીત ૪ ઝડપાયા:લાંચિયા કર્મચારીઓ માં ફફડાટ

પોરબંદર શહેર માં બે સરકારી કચેરીઓ માં એસીબી એ ટ્રેપ ગોઠવી ૨ અધિકારી સહીત ૪ ને ઝડપી લેતા જીલ્લાભર માં ચકચાર મચી છે. પોરબંદરના દેગામ

આગળ વાંચો...

મંદિરમાં ચોરીના ગુન્હામાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા અને અઢી વર્ષથી વચગાળાના જામીન પરથી ફરાર આરોપી ને પોરબંદર પોલીસે ઝડપી લીધો

બગવદર પોલીસ મથક ના ચોરીના ગુન્હામાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા અને છેલ્લા અઢી વર્ષથી વચગાળાના જામીન પરથી ફરાર આરોપીને પોરબંદર ની પેરોલ ફર્લો

આગળ વાંચો...

માધવપુરના મેળામાં ઓસમાણ મીર, કિંજલ દવે, માયાભાઈ આહિરના કાર્યક્રમો યોજાશે

માધવપુર ના મેળા ની તૈયારી ને આખરી ઓપ અપાઈ રહ્યો છે મેળા ને લઇ ને તંત્ર દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ હતી મેળા માં આ વખતે

આગળ વાંચો...

કુતિયાણામાં પૈસાના બદલામાં મકાન અને દુકાનના દસ્તાવેજ પડાવી લેવાતા પોલીસ ફરિયાદ

કુતિયાણામાં ધંધા માટે પૈસા લેનાર યુવાનના મકાન અને દુકાનના દસ્તાવેજ લઇ લેનાર શખ્સે માતા અને પુત્રને ધમકી આપતા માતા એ ફિનાઈલ પી લીધું હતું. ત્યાર

આગળ વાંચો...

કુતિયાણામાં બુખારી મસ્જીદના ટ્રસ્ટી એ ભાઈ-ભત્રીજા પર હુમલો કરતા પોલીસ ફરિયાદ

કુતિયાણામાં બુખારી મસ્જીદના ટ્રસ્ટી સહિત ત્રણ શખ્શોએ ટ્રસ્ટી ના ભાઈ ભત્રીજા પર હુમલો કરતા પોલીસ ફરીયાદ નોંધાઈ છે. કુતિયાણાના ખારીજાર ચોકમાં રહેતા હસન સતાર મનસુરી(ઉવ

આગળ વાંચો...

પોરબંદર માં આર્યસમાજના ૧૫૦માં સ્થાપના દિવસની ત્રિદિવસીય ઉજવણી સંપન્ન

વૈદિક સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે પોરબંદરમાં આઠ દાયકાઓથી અનેકવિધ પ્રવૃત્તિઓમાં અગ્રેસર એવા પોરબંદરના આર્યસમાજ ખાતે તાજેતરમાં ત્રિદિવસીય વિવિધ કાર્યક્રમો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. માનવમાત્રના

આગળ વાંચો...

માધવપુર ના મેળા નો ૧૭ એપ્રિલે રાજ્યપાલના હસ્તે પ્રારંભ કરાશે:૨૧ એપ્રિલે દ્વારકા ખાતે કૃષ્ણ-રુક્ષ્મણીના લગ્ન નું રીસેપ્શન યોજાશે

માધવપુર ના મેળા નો ૧૭ એપ્રિલે રાજ્યપાલ ના હસ્તે પ્રારંભ થશે મેળા માં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહ પ્રસંગે પાંચ દિવસ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત

આગળ વાંચો...

પોરબંદર ના કુછડી ગામે થી સગીરાનું અપહરણ કરનાર રાજસ્થાનથી ઝડપાયો

પોરબંદર ના કુછડી ગામે થી સગીરાનું અપહરણ કરનાર શખ્સ ને પોલીસે સગીરા સાથે રાજસ્થાનના હાઈવે પરની હોટલમાંથી શોધી કાઢ્યા છે. પોરબંદર ના કુછડી ગામની ૧૭

આગળ વાંચો...

હથિયારધારા અને ટાડા જેવા ગંભીર ગુનાના આરોપીને સુવિધા અપાવવાના ગુન્હામાં પોરબંદર ના બે નિવૃત્ત પોલીસકર્મીઓને ત્રણ વર્ષની સજા

પોરબંદર માં ૧૯૯૯ માં ટાડા અને એક્સપ્લોઝીવ એક્ટ સહિતના ગંભીર ગુન્હા ના આરોપી ને કોર્ટે સારવાર માટે મંજુરી આપ્યા બાદ બે કોન્સ્ટેબલ દ્વારા તેને સારવાર

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે