પોરબંદરમાં આવતીકાલે શહીદ વીર નાગાર્જુન સિસોદિયાનો 52 મો શહીદ વંદના સમારોહ યોજાશે
ઈસવીસન 1971ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં શહીદી વહોરનાર પોરબંદરના મોઢવાડા ગામના તેજસ્વી યુવાન શહિદ વીર નાગાર્જુન સિસોદિયાની 52 મી પુણ્યતિથિ નિમિત્તે યોજાનારા શહીદ વંદના સમારોહ નું