પોરબંદર માં જન્માષ્ટમી ના તહેવારો ને લઇને રઘુવંશી પરિવારોમાં કીટ વિતરણ કરાયું
પોરબંદર માં રધુવંશી પરિવારોને જન્માષ્ટમી ના તહેવારોને અનુલક્ષીને અનાજ કીટ વિતરણ કરાયું હતું. પોરબંદર લોહાણા મહાજન દ્વારા ધણા વર્ષો થી જન્માષ્ટમી ના તહેવારો અનુસંધાને સમાજના