પોરબંદર ના મહેર શિરોમણી માલદેવ બાપુની ૫૭ મી પુણ્યતિથિ નિમિતે આંત્રોલી ગામે ભાવાંજલી કાર્યક્રમનું આયોજન
શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા મહેર જ્ઞાતિના સંત શિરોમણી પૂજ્ય માલદેવ રાણા કેશવાલાની ૫૭મી પુણ્યતિથી નિમિતે ઘેડ વિસ્તારના આંત્રોલી ગામ ખાતે ભાવાંજલિ કાર્યક્રમનું આયોજન