Thursday, April 25, 2024

|| तुम रक्षक काहू को डरना ||

medical camp

પોરબંદરના મુખ્ય જલારામ મંદિર ખાતે યોજાયેલ સર્વરોગ નિદાન અને સારવારના મેગા કેમ્પ નો ૫૦૦ થી વધુ દર્દીઓ એ લાભ લીધો

સૌરાષ્ટ્રના સંત શિરોમણી પરમપૂજ્ય શ્રી જલારામ બાપાની ‘અન્ન સેવા એજ પ્રભુ સેવા’ની ભાવનાને અનુસરી જ્યાં લગાતાર ભૂખ્યાજનોને જઠરાગ્ની ઠારવા માટે અન્નક્ષેત્ર ચાલુ છે. તેમજ અશક્ત

આગળ વાંચો...

પોરબંદર ના મુખ્ય જલારામ મંદિર ખાતે મેગા સારવાર અને નિદાન કેમ્પ યોજાશે:નેત્રયજ્ઞમાં મોતીયાનું ઓપરેશન નિઃશુલ્ક કરી અપાશે

પોરબંદરના મુખ્ય જલારામ મંદિર ખાતે મેગા સારવાર અને નિદાન કેમ્પ યોજાશે. સુરખાબી શહેર પોરબંદરના હાર્દ સમા શીતલાચોક વિસ્તારમાં આશરે સાઠ વર્ષથી પ્રતિષ્ઠિત તથા જલારામ સેવા

આગળ વાંચો...

પોરબંદર જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા યોજાયેલ આયુષ મેળા નો ૪૫૦ થી વધુ લોકો એ લાભ લીધો

આર્યુવેદ ચિકિત્સા પદ્ધતિથી સારવાર અને યોગ સહિતની જીવનશૈલીથી સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનું સરકારનું અભિયાન છે. પ્રાકૃતિક ખેતી, આર્યુવેદ પદ્ધતિ અને પોષણયુક્ત ખોરાક સાથે વિવિધ આરોગ્ય

આગળ વાંચો...

પોરબંદર ના સાંદિપની શ્રી હરિમંદિર ખાતે નવરાત્રી અનુષ્ઠાન સાથે સેવાયજ્ઞ ધમધમ્યા

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં શ્રીહરિ મંદિરમાં ૪૨મુ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ અનેક આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સેવાકીય કાર્યક્રમો સાથે ચાલી રહ્યો છે.

આગળ વાંચો...

પોરબંદર ના મોઢવાડા ગામે સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પ યોજાશે:લેબોરેટરી ની સુવિધા પણ સ્થળ પર થી કરી અપાશે

પોરબંદર નજીકના મોઢવાડા ગામે આગામી શુક્રવારે સર્વરોગ નિદાન અને મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડાયાબીટીશ તથા વિટામીનના રીપોર્ટ માટેની લેબોરેટરીની વ્યવસ્થા પણ સ્થળ

આગળ વાંચો...

પોરબંદર માં રાજાભાઈ લાદીવાલા ની સ્મૃતિ માં વિવિધ સેવાકીય કાર્યો યોજાયા

પોરબંદર ખાતે શ્રી રાજાભાઈ ખેરાજભાઈ લાદીવાલા જન્મ શતાબ્દી વર્ષ ૧૦-જાન્યુઆરી-૨૦૨૨ થી ૧૦-જાન્યુઆરી-૨૦ર૩ તથા લીલાવતીબેન આર. લાદીવાલા સ્મૃતિ પ્રસંગે સમગ્ર વર્ષ દરમ્યાન તેમનાં સુપુત્રી દુર્ગાબેન આર.

આગળ વાંચો...

પોરબંદર ના સાન્દીપનિ શ્રી હરિમંદિરના ૧૭ મા પાટોત્સવની દિવ્ય ઉજવણી થશે

પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પ્રતિવર્ષ મુજબ પણ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પાવન ઉપસ્થિતિમાં આ વર્ષે પણ શ્રીહરિ મંદિરનો ૧૭મો પાટોત્સવ-વર્ષ ૨૦૨૩, તા. ૨૬/૦૧/૨૦૨૩ થી ૨૮/૦૧/૨૦૨૩ દરમ્યાન

આગળ વાંચો...

રાણાવાવ ખાતે યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પ નો ૩૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો

રાણાવાવ ખાતે આયુષ મેળા ૨૦૨૩ અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરાયું હતું જેનો ૩૦૦ થી વધુ દર્દીઓ એ લાભ લીધો હતો. ગુજરાત સરકાર ના

આગળ વાંચો...

પોરબંદર લોહાણા મહાજન દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાશે

પોરબંદર લોહાણા મહાજન દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાશે શ્રી પોરબંદર લોહાણા મહાજન અને ઓશવાળ આયુષ હોસ્પિટલ-જામનગરના સંયુકત ઉપક્રમે તા. ૧ જાન્યુઆરી-૨૦૨૩, રવિવારના રોજ સવારે ૧૦

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપની વિધ્યાનિકેતન ખાતે વિવિધ ધાર્મિક,આધ્યાત્મિક અને સેવાકીય કાર્યો સાથે ૪૧ મુ શારદીય નવરાત્રી અનુષ્ઠાન યોજાશે

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં ૪૧મુ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન- ૨૦૨૨ ધાર્મિક, આધ્યાત્મિક અને સામાજિક સેવાકીય કાર્યોથી સંપન્ન થશે. પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આ

આગળ વાંચો...

પોરબંદર ખાતે જેસીઆઈ અને બેંક ઓફ બરોડા દ્વારા સર્વરોગ નિદાન અને રક્તદાન કેમ્પ યોજાયો

સતત વરસાદથી કાદવ કીચડ અને ગંદકીના કારણે શહેરભરમાં રોગચાળો ફાટી નીકળવાની શરૂઆત થઈ છે, ત્યારે ગરીબ દર્દીઓને મદદરૂપ થવા જેસીઆઈ પોરબંદર અને બેંક ઓફ બરોડા

આગળ વાંચો...

video:પોરબંદર માં યોજાયેલ સર્વરોગ નિદાનકેમ્પમાં પાંચસોથી પણ વધારે દર્દીઓના નિદાન સાથે સારવાર:રપ૦ કરતા વધુ આંખના દર્દીઓને વિનામૂલ્યે નંબરવાળા ચશ્માનું વિતરણ કરાયું

પોરબંદર પોરબંદરમાં સ્વર્ગવાસ પામેલા મિત્રની પાછળ કેટલાક મિત્રો દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કડીયા પ્લોટ ખાતે યોજાયેલ આ કેમ્પમાં પાંચસોથી પણ વધારે

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે