Friday, April 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

madhavpur

માધવપુરના મેળામાં 7 ડીવાયએસપી સહિત ૧૨૦૦ નો પોલિસ સ્ટાફ સતત ખડેપગે:મેળામાં લોકોની સારવાર માટે કામચલાઉ દવાખાના ઉભા કરાયા

માધવપુર ના મેળા માં ૧૨૦૦ થી વધુ પોલીસકર્મીઓ રાઉન્ડ ધ કલોક ફરજ બજાવી રહ્યા છે. તો બીજી તરફ કોઈ બીમાર પડે તો તાત્કાલિક સારવાર માટે

આગળ વાંચો...

માધવપુરનો મેળો માણવા આવતા લોકોના આરોગ્યની તકેદારી રાખવા વાસી અને અખાદ્ય પદાર્થ વેચનારા સામે શું પગલા લેવાશે?

પોરબંદર નજીક આવેલ માધવપુર ઘેડ ખાતે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે આગામી તા. ૧૭ એપ્રિલથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગે

આગળ વાંચો...

માધવપુરના મેળામાં ઓસમાણ મીર, કિંજલ દવે, માયાભાઈ આહિરના કાર્યક્રમો યોજાશે

માધવપુર ના મેળા ની તૈયારી ને આખરી ઓપ અપાઈ રહ્યો છે મેળા ને લઇ ને તંત્ર દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ હતી મેળા માં આ વખતે

આગળ વાંચો...

માધવપુર ના મેળા નો ૧૭ એપ્રિલે રાજ્યપાલના હસ્તે પ્રારંભ કરાશે:૨૧ એપ્રિલે દ્વારકા ખાતે કૃષ્ણ-રુક્ષ્મણીના લગ્ન નું રીસેપ્શન યોજાશે

માધવપુર ના મેળા નો ૧૭ એપ્રિલે રાજ્યપાલ ના હસ્તે પ્રારંભ થશે મેળા માં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહ પ્રસંગે પાંચ દિવસ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત

આગળ વાંચો...

માધવપુર ના મેળામાં ઉત્તર પૂર્વ રાજ્યોના ખાણીપીણીના અને અન્ય આઠ સ્ટોલ તેમજ સ્થાનિક અને રાજ્યકક્ષાના મળીને ૨૫૦ સ્ટોલ ઉભા કરાશે:એસી ડોમ ની પણ વ્યવસ્થા થશે

માધવપુર ના મેળાના આયોજન અને તૈયારી માટે અધિકારીઓ એ મેળા ગ્રાઉન્ડ ની મુલાકાત લીધી હતી અને સ્થળ નિરીક્ષણ કરી જરૂરી સુવિધા વધારવા માર્ગદર્શન આપ્યું હતું.

આગળ વાંચો...

સંસ્કૃતિ, સમૃધ્ધિ અને સાધુ સાધુતા જયાં છલકાય છે તેવો માધવપુરનો મેળો આ વર્ષે પણ બનશે આકર્ષણનુ કેન્દ્રબિંદુ:ખાસ અહેવાલ

ચાલુ વર્ષે લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીની આચારસંહિતા વચ્ચે પણ માધવપુરના રાષ્ટ્રીયકક્ષના લોકમેળાને સફળ બનાવવા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ધમધમી રહી છે. ત્યારે સંસ્કૃતિ, સમૃધ્ધિ અને

આગળ વાંચો...

માધવપુર (ઘેડ)માં આજે મોર પીંછ વડે શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણીની લગ્ન કંકોત્રી લખાશે

આજે તા. 25ને સોમવારના રોજ શ્રી કૃષ્ણ પ્રભુ માધવરાય મંદિરેથી બપોરના 4 વાગ્યે રવાડીમાં બિરાજીફુલડોલ ઝુલવા વાઝતે ઢોલ શરણાઈના સુરે કિર્તનકારો સાથે ભાવિક ભાઈ-બહેનો સાથે

આગળ વાંચો...

પોરબંદર માં મતદાનના દિવસે અને માધવપુર ના મેળા માં મોબાઈલ નેટવર્ક ન ખોરવાઈ તે માટે યોગ્ય વ્યવસ્થા જાળવવા કલેકટર દ્વારા સુચના

પોરબંદર માં આગામી સમય માં યોજાનાર ચૂંટણી તેમજ માધવપુર ના મેળા માં મોબાઈલ નેટવર્ક ન ખોરવાઈ તે માટે તંત્ર દ્વારા મોબાઈલ નેટવર્ક કંપની ઓ ના

આગળ વાંચો...

માધવપુર ઘેડ ખાતે તા ૧૭ થી ૨૧ એપ્રિલ સુધી ભાતીગળ લોકમેળો યોજાશે:જાણો આયોજન ને લઇ ને તંત્ર ની શું છે તૈયારી

માધવપુર ઘેડ ખાતે યોજાનાર ભાતીગળ લોકમેળા ને લઇ ને તંત્ર દ્વારા બેઠક યોજાઈ હતી જેમાં ૨૯ સમિતિઓ ની રચના કરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં

આગળ વાંચો...

માધવપુર માંથી ૩ અને બળેજ ગામે થી ૧ ગેરકાયદે ખાણ ઝડપાઈ:૧૫ ચકરડી મશીન સહીત લાખો નો મુદામાલ કબ્જે

પોરબંદર વહીવટીતંત્ર એ દરોડા પાડી માધવપુર માંથી ૩ અને બળેજ ગામે થી ૧ ગેરકાયદે ખાણ ઝડપી લાખો નો મુદામાલ કબજે કર્યો છે. પોરબંદર વહીવટીતંત્ર દ્વારા

આગળ વાંચો...

પોરબંદર ના પાતા ગામે શિક્ષકને આચાર્યનો ચાર્જ સોંપાતા કામના વધુ ભારણથી આપઘાત

માધવપુર નજીક ના પાતા ગામે શિક્ષક ને આચાર્ય નો ચાર્જ સોપવામાં આવતા કામ ના ભારણ થી કંટાળી આપઘાત કર્યો છે. પોરબંદર સહિત રાજ્યભરના શિક્ષકો પાસે

આગળ વાંચો...

માધવપુર ઘેડ ખાતે ૪ કરોડના ખર્ચે નિર્મિત ૩૦ બેડની ક્ષમતા વાળા અદ્યતન સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું

પોરબંદર તાલુકાના માધવપુર ઘેડ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં કરવામાં આવ્યું હતું. અંદાજિત રૂ. ૦૪ કરોડના ખર્ચે ૩૦ બેડની ક્ષમતા વાળુ અદ્યતન

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે