પોરબંદર ખાતે આજે રાજ્યભર ના માછીમાર આગેવાનો ની મહત્વની બેઠક:જાણો કારણ
અરબી સમુદ્રમાં લાઈન ફિશિંગ અને પેરા ફિશિંગ બંધ કરાવવા આજે પોરબંદર ખાતે રાજ્યભર ના માછીમાર આગેવાનો ની બેઠક મળશે. પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશનના પ્રમુખ મુકેશભાઈ
અરબી સમુદ્રમાં લાઈન ફિશિંગ અને પેરા ફિશિંગ બંધ કરાવવા આજે પોરબંદર ખાતે રાજ્યભર ના માછીમાર આગેવાનો ની બેઠક મળશે. પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશનના પ્રમુખ મુકેશભાઈ
પોરબંદર સહિત રાજ્યના માછીમારો જુદા જુદા પ્રકારની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. ત્યારે ખારવા સમાજના આગેવાનોના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે મત્સ્યોદ્યોગ મંત્રીની રૂબરૂ મુલાકાત કરી હતી.
શ્રી પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ આયોજીત ખારવા જ્ઞાતિના ખેલૈયાઓ માટે “નવરાત્રી મહોત્સવ-૨૦૨૩” નું પ્રતિવર્ષની જેમજ ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ હોટલ ઓશીયાનીક સામેના ગેટ પોરબંદર ખાતે ભવ્ય
પોરબંદર સહિત રાજયભરના માછીમારોના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત કરી ને મત્સ્યોદ્યોગ નિયામક દ્વારા થતી હેરાનગતિ અંગે રજુઆત કરવામાં આવી હતી ત્યારે આ અંગે યોગ્ય
શ્રી પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા આયોજીત ડે ટેનીશ ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ ૨૨-૦૩-૨૦૨૩ ના રોજ રામદેવજી મહારાજ મંદિર ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેખારવા સમાજ કપ-૨૦૨૩ ની
શ્રી પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા તા. ૦૫-૦૧-૨૦૨૩ થી ૧૩-૦૧-૨૦૨૩ ૯ (નવ) દિવસ સુધી પાલાના ચોક ખાતે સર્વધર્મ પ્રેમી લોકો માટે શ્રીરામ કથા નુ દિવ્ય
માચ્છીમારોના અનેક પડતા પ્રશ્નોનું નિરાકરણ આવતા ખારવાસમાજ ખુશખુશાલ બન્યો હતો. અને પોરબંદરમાં સાગરપુત્રોને મદદરૂપ બનનાર રાજયસરકારનો ખાસ આભાર માન્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ
પોરબંદર ખારવા સમાજ ના પ્રમુખ ની આગેવાની માં રાજ્ય ના ખારવા સમાજ ના ૧૫ આગેવાનો એ મુખ્યમંત્રી ની રૂબરૂ મુલાકાત લઇ વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત
પોરબંદર શ્રી પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા આયોજીત ફાઈબર ગૃપ ઓફ પોરબંદર ના સહયોગ થી ડે ટેનીશ ક્રિકેટ ટુર્નામેન્ટ ખારવા સમાજ કપ-૨૦૨૨ નુ ભવ્ય આયોજન
પોરબંદર પોરબંદર માં બે વર્ષ પૂર્વે ખારવા સમાજ ના ૩૨૦૦ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે કેસ પરત ખેંચવા ખારવા સમાજ ના વાણોટે મુખ્યમંત્રી
પોરબંદર સાગર ભુવન હોલ, ખારવાવાડ પોરબંદર ખાતે સમસ્ત ખારવા સમાજ પોરબંદર હિરાલાલભાઈ શિયાળ,રણછોડભાઈ શિયાળ,વાણોટ પવનભાઈ શિયાળ ના આર્થિક સહયોગ થી પૂર્વ વાણોટ સ્વ.જશુભાઈ ગગનભાઈ શિયાળ
પોરબંદર કચ્છના માંડવીથી શરૂ થયેલી સાગર પરિક્રમાનું પ્રથમ ચરણ મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં સાગર પુત્રોના અનેરા ઉત્સાહ વચ્ચે કેન્દ્રીય મત્સ્ય પશુપાલન મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા ના
પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, ઘેડ તથા બરડા પંથક ના સમાચારો અને ઘટનાઓ, વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ ના કાર્યક્રમ, કળા અને ઈતિહાસ અંગે ની રોચક સ્ટોરીઝ, ગાંધીભૂમિ, સુદામાપુરી અને સુરખાબી નગરી ની કળા, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસો ઉજાગર કરતું પોરબંદર નું નં ૧ ન્યુઝ પ્લેટફોર્મ પોરબંદર ટાઈમ્સ.
Join our WhatsApp group
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને બાજુના બટન પર ક્લિક કરો.
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને નીચે બટન પર ક્લિક કરો.
Porbandar Times © 2023 | Website Designed & Developed by Codeventure Infotech
You cannot copy the content of this page.
Javascript not detected. Javascript required for this site to function. Please enable it in your browser settings and refresh this page.
આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?
તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે