Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

khalasi

અંતે પાકિસ્તાનની જેલમાંથી પોરબંદર સહીત ગુજરાતના માછીમારો મુક્ત

પાકિસ્તાન ની વિવિધ જેલ માં બંધ ગુજરાત ના ૧૯૮ માછીમારો અંતે મુક્ત થયા છે. તો બીજી તરફ માછીમારો ની સાથે એક ભારતીય નાગરિક પણ મુક્ત

આગળ વાંચો...

પોરબંદર નું જહાજ ઓમાન ના દરિયા માં ડૂબ્યું:9 ખલાસીઓનો બચાવ

પોરબંદરનું ૧૨૦૦ ટનની ક્ષમતા ધરાવતું જહાજ ઓમાન નજીક ના દરિયામાં ડુબ્યું હતું. જેમાં રહેલા નવ ક્રુ મેમ્બરને ઓમાન રોયલ પોલીસે રેસ્ક્યુ કરી બચાવ્યા હતા પોરબંદરની

આગળ વાંચો...

કોસ્ટગાર્ડ દ્વારા મધદરિયે વિદેશી જહાજ ના ખલાસી ની સારવાર કરાઈ

ભારતીય કોસ્ટ ગાર્ડ ની ચાર્લી-૪૦૮ શીપે ગઈકાલે અરબી સમુદ્રમાંથી એક વિદેશી નાગરિકનું તબીબી સ્થળાંતર કર્યું હતું. દર્દીને સલામત રીતે જખૌ ખાતે લાવવામાં આવ્યો હતો. અને

આગળ વાંચો...

મધદરિયે ખલાસી ને પેરેલીસીસ નો હુમલો આવતા કોસ્ટગાર્ડ દ્વારા સારવાર અપાઈ

ઓખા નજીક દરિયા માં ખલાસી ને પેરેલીસીસનો હુમલો આવતા કોસ્ટગાર્ડ ની પેટ્રોલિંગ શીપ તુરંત મદદે દોડી ગઈ હતી. અને ખલાસી ને પ્રાથમિક સારવાર આપી વધુ

આગળ વાંચો...

સૌરાષ્ટ્ર ની બોટ પર ભારતીય જળસીમા માં પાકિસ્તાની નેવી દ્વારા અંધાધુંધ ફાયરીંગ મામલે પોલીસ ફરિયાદ દાખલ

પાકિસ્તાની નેવી દ્વારા મધદરિયે માંગરોળની બોટ ઉપર અંધાધૂંધ ફાયરીંગ કરીને બોટને ડુબાડી દઇને ૫૦ લાખનું નુકશાન કર્યું હોવાની તથા ખલાસીઓ ની હત્યા ની કૌશિશ કરી

આગળ વાંચો...

કોસ્ટગાર્ડ દ્વારા અરબી સમુદ્ર માં મધ્યરાત્રીએ ડૂબી રહેલી બોટ માં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ૫ ખલાસી નો જીવ બચાવ્યો

ગઈ કાલે રાત્રીના 1 વાગ્યે ઓખા કોસ્ટગાર્ડ હેડક્વાર્ટરને દરિયામાં રાજ આયુષી નામની બોટમાં પાણી ભરાતા ડૂબવા લાગી હોવાની માહિતી મળી હતી. જેથી કોસ્ટગાર્ડ દ્વારા હોડીના

આગળ વાંચો...

પાકિસ્તાન જેલ માંથી ૨૦ ભારતીય માછીમારોએ મુક્તિ નો શ્વાસ લીધો:હજુ પણ ૫૦૦ થી વધુ ભારતીય માછીમારો પાક જેલ માં

પોરબંદર પાકિસ્તાન ની જેલ માં રહેલા ૨૦ ભારતીય માછીમારો મુક્ત કરાયા છે.જેનો કબજો આજે તા ૨૦ ના રોજ વાઘા બોર્ડર ખાતે ભારત સરકાર ને સોપવામાં

આગળ વાંચો...

ભારતીય જળસીમા માંથી પાકિસ્તાની બોટ અલ નોમન ઝડપાઈ:7 ખલાસીઓની પુછપરછ માટે ઓખા લવાશે

પોરબંદર ભારતીય જળસીમા માં ઘુસણખોરી કરનાર પાકિસ્તાન ની અલ નોમન બોટ ને કોસ્ટગાર્ડ ની અરીંજય પેટ્રોલિંગ શીપ દ્વારા ઝડપી લેવામાં આવી છે.અને તેમાં સવાર 7

આગળ વાંચો...

મધદરિયે બીમાર ખલાસી ની મદદે કોસ્ટગાર્ડ ની ટીમ દોડી ગઈ:પોરબંદર થી હેલિકોપ્ટર પણ રવાના કરાયું

પોરબંદર ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા અરબી સમુદ્ર માં બીમાર ખલાસી ની મદદે દોડી જઈ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે પીપાવાવ ની હોસ્પીટલે ખસેડ્યો છે. જાફરાબાદ

આગળ વાંચો...

ભારતીય જળસીમા નજીક થી ૨૮૦ કરોડ ના ડ્રગ્સ સાથે ૯ પાકિસ્તાની ઝડપાયા

પોરબંદર કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસ ની ટીમે બાતમી ના આધારે ભારતીય જળસીમામાં પાકિસ્તાની બોટ માંથી ૨૮૦ કરોડ ની કીમત ના ૫૬ કિલો ડ્રગ્સ સાથે ૯

આગળ વાંચો...

પાક મરીન દ્વારા ભારતીય જળસીમા માં ઘુસી સૌરાષ્ટ્ર ની 5 બોટો અને ૩૦ માછીમારો ના અપહરણ

પોરબંદર પાક મરીન સિક્યુરીટી દ્વારા વધુ એક વખત ભારતીય જળસીમા માં ઘુસી સૌરાષ્ટ્ર ની 5 બોટ અને ૩૦ માછીમારો ના અપહરણ કર્યા છે.અપહરણ ના પગલે

આગળ વાંચો...

પાક મરીન સિક્યુરીટી દ્વારા બે બોટો સાથે 13 ખલાસી નું અપહરણ:એક બોટ પોરબંદર ની અને એક ઓખા ની

પોરબંદર પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા બે બોટો સાથે 13 ખલાસી નું અપહરણ કર્યું છે.જેમાં એક બોટ ઓખા અને એક પોરબંદર ની હોવાનું જાણવા મળે છે.બોટો

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે