Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

harimandir

પોરબંદર ના સાંદીપની ખાતે ત્રિદિવસીય સંસ્કૃતિ ચિંતન યોજાશે:રાજ્યના પ્રસિદ્ધ કવી,સાહિત્યકારો રહેશે ઉપસ્થિત

પોરબંદર ના સાંદિપની વિદ્યાનિકેતન ખાતે પ્રતિવર્ષ અનુસાર સાહિત્યની વાર્ષિક જ્ઞાનગોષ્ઠિ અંતર્ગત આ વર્ષે પણ તા.૨૨ થી ૨૪ માર્ચ દરમ્યાન દસ સત્રોમાં સંસ્કૃતિ ચિંતનનું આયોજન કરવામાં

આગળ વાંચો...

અમદાવાદ ખાતે આયોજિત સમારોહ માં પોરબંદર સાંદીપની ના હરિપ્રસાદ બોબડેજીનું કેરળ ના રાજ્યપાલ ના હસ્તે સારસ્વત સન્માન કરાયું

પોરબંદરમાં પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝા દ્વારા સંસ્થાપિત સાંદીપનિ વિદ્યાનિકેતનના સંસ્કૃત પાઠશાળા ઋષિકુળમાં છેલ્લા ૪૦વર્ષથી સેવાભાવથી સંસ્કૃત વ્યાકરણના અધ્યાપક અને વર્તમાનમાં સૌ છાત્રોના સર્વાંગીણ વિકાસ માટે

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપની વિધ્યાનિકેતન ખાતે શારદીય નવરાત્રી અનુષ્ઠાન -૨૦૨૩ નો પ્રારંભ

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં શ્રીહરિ મંદિરમાં ધ્વજારોહણ, મા કરુણામયીની ષોડશોપચાર પૂજા, કુમારિકા પૂજન, શ્રીરામચરિત માનસ અનુષ્ઠાન, શ્રીવાલ્મીકિ રામાયણ કથા, મેડીકલ કેમ્પ

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપની હરી મંદિર ખાતે દ્વિદિવસીય સંસ્કૃતિ ચિંતન યોજાશે:હોળી-ધૂળેટી ઉત્સવ ની પણ ભવ્ય ઉજવણી થશે.

સંસ્કૃતભાષા અને સંસ્કૃતિના સંરક્ષણ માટે સતત કાર્યશીલ, શ્રીમદ ભાગવત કથા અને રામકથાના માધ્યમથી અનેક લોકોના જીવનને ધન્ય બનાવનારા પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રસ્થાપિત સાંદિપની

આગળ વાંચો...

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે દિવ્ય અને આધ્યાત્મિક કાર્યક્રમો સાથે મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરાઈ

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણા અને માર્ગદર્શનથી અનેક દિવ્ય અને આધ્યાત્મિક કાર્યક્રમો સાથે મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી . સાંદીપનિ શ્રીહરિ

આગળ વાંચો...

પોરબંદર ના સાન્દીપનિ શ્રી હરિમંદિરના ૧૭ મા પાટોત્સવની દિવ્ય ઉજવણી થશે

પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પ્રતિવર્ષ મુજબ પણ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પાવન ઉપસ્થિતિમાં આ વર્ષે પણ શ્રીહરિ મંદિરનો ૧૭મો પાટોત્સવ-વર્ષ ૨૦૨૩, તા. ૨૬/૦૧/૨૦૨૩ થી ૨૮/૦૧/૨૦૨૩ દરમ્યાન

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપની વિધ્યાનિકેતન ખાતે નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ નો પ્રારંભ

નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ – ૨૦૨૨પ્રેસ નોટ પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં શ્રીહરિ મંદિરમાં ધ્વજારોહણ, મા કરુણામયીની ષોડશોપચાર પૂજા, કુમારિકા પૂજન, શ્રીરામચરિત માનસ

આગળ વાંચો...

પોરબંદર માં ભાઈશ્રી રમેશભાઈ ઓઝા નો જન્મદિવસ સેવા દિવસ તરીકે ઉજવાશે:દિવસભર અનેક કાર્યક્રમ યોજાશે

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતન સંસ્થાના પ્રણેતા, પરમ ભાગવત કથાકાર, શિક્ષણના ક્ષેત્રમાં અવિરત સેવા આપનારા રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાનો પ્રાગટ્ય દિવસ પ્રતિવર્ષ સેવાદિવસ તરીકે ઉજવવામાં

આગળ વાંચો...

video:પોરબંદરમાં રાજયકક્ષાની ત્રિ દીવસીય ચિત્રકલા કાર્યશિબિર “રંગોત્સવ” યોજાઈ

પોરબંદર પોરબંદરમાં રાજયકક્ષાની ત્રિ દીવસીય ચિત્રકલા કાર્યશિબિર ‘રંગોત્સવ’ યોજાઈ છે.જેમાં રાજયના ૫૦ જેટલા ચિત્રકારોએ અલગ અલગ વિસ્તારોમાં જઇને લાઈવ ચિત્રો દોર્યા છે.આ ચિત્રો નું આગામી

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપની ખાતે અધ્યાપકનો વિદાય સમારોહ અને ૭૭ ઋષિકુમારોનો દીક્ષાંત સમારોહ યોજાયો

પોરબંદર પોરબંદર ખાતે પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સંસ્થાપિત સાંદીપનિ વિદ્યાનિકેતનના સભાગૃહમાં પૂજ્ય ભાઇશ્રીની ઉપસ્થિતિમાં સંસ્થામાં આવેલી શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના અધ્યાપક ગુરુજી શ્રી પ્રવિણચંદ્ર

આગળ વાંચો...

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં અનેક દિવ્ય અને આધ્યાત્મિક કાર્યક્રમો સાથે મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરાઈ

પોરબંદર પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણા અને માર્ગદર્શનથી અનેક દિવ્ય અને આધ્યાત્મિક કાર્યક્રમો સાથે મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી. સાંદીપનિ શ્રીહરિ મંદિરમાં

આગળ વાંચો...

પોરબંદર સાન્દીપનિ શ્રી હરિમંદિરના સોળમા પાટોત્સવમાં બીજા દિવસનો પ્રારંભ પ્રાતઃકાળે અખંડ નામ સંકીર્તનની પ્રભાત ફેરીથી કરાયો

પોરબંદર સાંદીપનિ શ્રીહરિમંદિરના સોળમાં પાટોત્સવની પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાંનિધ્યમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થઈ રહી છે ત્યારે પાટોત્સવના બીજા દિવસનો પ્રારંભ પ્રાતઃકાળે અખંડ નામ સંકીર્તન

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે