Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

forest department

ખંભાળા ડેમમાં માચ્છીમારી માટે હોડી સાથે જઈ રહેલા સાત શખ્સો ની વન વિભાગ દ્વારા ધરપકડ

પોરબંદરના બરડા અભયારણ્યમાં અપપ્રવેશ કરી સાત શખ્સોએ ગેરકાયદેસર માચ્છીમારીની હીલચાલ કરતા વન વિભાગે તમામ સામે ગુન્હો નોંધી દંડ પેટે એક લાખ છવ્વીસ હજારની એડવાન્સ રીકવરીની

આગળ વાંચો...

પોરબંદર ના રાતીયા ગામે ૩૦ ફૂટ ઊંડા કુવામાં ખાબકેલા દીપડા નું દિલધડક રેસ્ક્યુ

પોરબંદર ના રાતીયા ગામે વાડી વિસ્તાર માં કુવા માં ખાબકેલ દીપડા નું વન વિભાગ ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું. પોરબંદર ના રાતીયા ગામે વાડી

આગળ વાંચો...

પોરબંદર ના બરડા ડુંગર માં પોલીસ દ્વારા યોજાયેલ મેગા પ્રોહીબીશન ડ્રાઈવ માં ખુંદયો ડુંગર નીકળ્યો ઉંદર:માત્ર મુદામાલ કબ્જે: એક પણ બુટલેગર હાથ ન લાગતા અનેક ચર્ચાઓ

પોરબંદર જીલ્લા માં કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ કથળી હોવાની સાબિતી રૂપ અનેક બનાવ બનતા પોલીસ ની ઊંઘ ઉડી છે. અને બરડા ડુંગર સહીત જીલ્લાભર

આગળ વાંચો...

પોરબંદર ના બરડા માં સિંહ દ્વારા બે માસ માં માલધારીઓ ના દસ પશુઓ નું મારણ

માધવપુરની દરિયાઈ પટ્ટી ઉપરથી બરડા ડુંગર માં આવેલ સિંહ માલધારીઓના પશુઓને શિકાર બનાવી રહ્યો છે. આથી માલધારીઓનું બરડા ડુંગરમાંથી સ્થળાંતર કરવા માલધારી આદિવાસી વિકાસ ટ્રસ્ટ

આગળ વાંચો...

પોરબંદર ના વનાણા નજીક થી મહાકાય અજગર નું દિલધડક રેસ્ક્યુ કરાયું

પોરબંદરના વનાણા ખાતે આવેલ બંધ ઓઈલ મિલ માં અજગરે દેખા દેતા ગામના સરપંચે આ અંગે વન વિભાગને જાણ કરતા આર એફ ઓ સામત ભમર ના

આગળ વાંચો...

માધવપુર ના પાતા ગામ નજીક બચ્ચા સાથે દીપડીના આટાફેરા

માધવપુર નજીક ના પાતા ગામ નજીક બચ્ચા સાથે દીપડીના આટાફેરા વધ્યા છે જેથી વનવિભાગ તાત્કાલીક પાંજરે પુરવાની કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ઉઠી છે. પોરબંદર

આગળ વાંચો...

રાણાવાવ નજીક પાવની સીમ વિસ્તારમાં દીપડાઓનો આતંક:જીલ્લા કિશાન કોંગ્રેસ દ્વારા તંત્રને રજૂઆત

રાણાવાવ વન વિભાગ દ્વારા પકડાયેલા દીપડા ને ગીર અભયારણ્ય માં મોકલવાના બદલે ફરી બરડા ડુંગર માં મુક્ત કરાતા હોવાથી પાવની સીમ વિસ્તારમાં દીપડાઓનો આતંક વધ્યો

આગળ વાંચો...

પોરબંદરની શાળામાં પક્ષી બચાવો અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો

પોરબંદર ની પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા સ્કુલ માં પક્ષી બચાવો અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરાયું હતું. હાલ મકરસંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો

આગળ વાંચો...

વન વિભાગ પોરબંદર આવી ચડેલા સિંહને પકડી સ્થળાંતર નહીં કરે તો ત્રણ ગામના લોકો વન વિભાગ ની કચેરી એ નાખશે ધામા

પોરબંદર નજીકના રતનપર અને ઓડદર સહિત ઇન્દિરાનગર વિસ્તાર સુધીમાં સિંહે અનેક પશુઓના શિકાર કર્યા છતાં વન વિભાગ દ્વારા સિંહનું સ્થળાંતર કરવા કાર્યવાહી થતી નથી. ત્યારે

આગળ વાંચો...

પોરબંદરમાં 10 જાન્યુઆરી થી શરુ થનાર કરુણા અભિયાન અંતર્ગત પક્ષી અભયારણ્ય ખાતે ઈજાગ્રસ્ત પક્ષીઓ ની સારવાર માટે ખાસ વ્યવસ્થા કરાશે

પોરબંદર જિલ્લામાં પતંગના દોરથી ઓછામાં ઓછા પક્ષી ઈજાગ્રસ્ત થાય અને ઈજાગ્રસ્ત થયેલ પક્ષીઓ ને યોગ્ય સારવાર મળી રહે તે માટે વન વિભાગ દ્વારા તા 10

આગળ વાંચો...

પોરબંદર થી માધવપુર સુધી ના દરિયામાં પણ ડોલ્ફિન અંગે સર્વે કરવા માંગ

હાલ માં ઓખા અને દ્વારકા વિસ્તાર માં ડોલ્ફિન અંગે સર્વેક્ષણ અને ગણતરી ચાલી રહી છે. ત્યારે તેમાં પોરબંદર થી માધવપુર સુધીના દરિયાઈ વિસ્તાર નો પણ

આગળ વાંચો...

પોરબંદર ના ઓડદર નજીક સિંહે પડાવ નાખ્યો હોવાથી તે વિસ્તારમાં આવેલ પાલિકા સંચાલિત ગૌશાળા નું શહેર માં સ્થળાંતર ની માંગ

પોરબંદર ના ઓડદર નજીક પાલિકા સંચાલિત ગૌશાળા આવેલી છે તે વિસ્તાર માં છેલ્લા એક માસ થી સિંહે પડાવ નાખ્યો હોવાથી ગૌશાળા ના પશુઓ ની સલામતીને

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે