પોરબંદર જીલ્લા માં પ્રજ્ઞાચક્ષુઓ બ્રેઇલ બેલેટ પેપરની મદદથી મતદાનની ગુપ્તતા સાથે આપી શકશે મત:તંત્ર દ્વારા કરાઈ વ્યવસ્થા
મતદાતા લોકશાહીનો પ્રાણ છે, ભારતનું ચૂંટણી પંચ એક પણ નાગરિક મત અધિકારના ઉપયોગથી વંચિત ન રહે તે માટે પ્રતિબદ્ધ છે, ત્યારે પ્રજ્ઞાચક્ષુ મતદારો પણ પોતાના