પોરબંદરના મિયાણી, બરડિયા, હાથીયાણી, કોલીખડા અને વિંજરાણા ખાતે અંધશ્રધ્ધા નિર્મૂલન તથા આરોગ્ય વિષયક માર્ગદર્શન અપાયું
પોરબંદર જિલ્લામા ગ્રામિણ વિસ્તારોમા જિલ્લા વહિવટી તંત્ર દ્રારા અંધશ્રધ્ધા નિર્મૂલન માટે કલેકટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ લોકજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. પોરબંદર જિલ્લાના ગ્રામ્ય