Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

boat asso.

પોરબંદર માં માછીમારો ને તેમની લોન તાત્કાલિક ચૂકવવા માટે અયોગ્ય દબાણ ન કરવા રજૂઆત

પોરબંદર માં મત્સ્યોદ્યોગ દિવસે ને દિવસે ભાંગી રહ્યો છે જેના કારણે બોટ માલિકો સહીત માછીમારો ઘણા વર્ષો થી આર્થીક કટોકટી માં મુકાઈ ગયા છે ખાસ

આગળ વાંચો...

પોરબંદર ખાતે આજે રાજ્યભર ના માછીમાર આગેવાનો ની મહત્વની બેઠક:જાણો કારણ

અરબી સમુદ્રમાં લાઈન ફિશિંગ અને પેરા ફિશિંગ બંધ કરાવવા આજે પોરબંદર ખાતે રાજ્યભર ના માછીમાર આગેવાનો ની બેઠક મળશે. પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશનના પ્રમુખ મુકેશભાઈ

આગળ વાંચો...

પોરબંદર બોટ એસો.ની રજૂઆત ના પગલે વેરાવળ કોસ્ટગાર્ડ દ્વારા ગેરકાયદે પેરા ફિશિંગ કરતી ૬ બોટ ઝડપી લેવાઈ

પોરબંદર બોટ એસોસિએશન દ્વારા રજૂઆત ના પગલે વેરાવળ કોસ્ટગાર્ડ દ્વારા ગેરકાયદે પેરા ફિશિંગ કરતી ૬ બોટો ઝડપી લેવામાં આવી છે. અરબી સમુદ્ર માં ગેરકાયદે ફિશિંગ

આગળ વાંચો...

અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે પોરબંદર ના માછીમારો ને સાવચેત રહેવા અપીલ કરાઈ

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે પોરબંદર ના માછીમારો ને સાવચેત રહેવા બોટ એસો.દ્વારા અપીલ કરાઈ છે. પોરબંદર બોટ એસોસિએશન ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી

આગળ વાંચો...

પોરબંદર સહિત રાજ્યના માછીમારોના મહત્વના પ્રશ્નોના નિરાકરણ માટે મત્સ્યોદ્યોગ મંત્રીને રૂબરૂ રજૂઆત

પોરબંદર સહિત રાજ્યના માછીમારો જુદા જુદા પ્રકારની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. ત્યારે ખારવા સમાજના આગેવાનોના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે મત્સ્યોદ્યોગ મંત્રીની રૂબરૂ મુલાકાત કરી હતી.

આગળ વાંચો...

માછીમારો ના અધિકારો માટે ઇન્ડીયન વેસ્ટ કોસ્ટ ફીશરમેન ફેડરેશન ની સ્થાપના:ગેરકાયદે ફિશિંગ સામે આઈપીસી ની કલમો માં સુધારો કરી કડક કાયદો બનાવવા માંગ

દમણ ખાતે મહારાષ્ટ્ર ,ગુજરાત,દમણ અને દીવ ના માછીમાર સંગઠનો ની સંયુક્ત બેઠક યોજાઈ હતી જેમાં માછીમારો ના મહત્વ ના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી.

આગળ વાંચો...

પોરબંદર ના અસ્માવતી ઘાટ પાસે રેતી કાઢવાની કામગીરી શરુ થતા બોટોની અવરજવર માં પડતી તકલીફ દુર થશે

પોરબંદરના અસ્માવતી ઘાટ પાસે બોટો અને નાની હોડી અવર જવર કરવાની ચેનલ રેતીનાં ભરાવાથી બંધ થવાથી બોટોની અવર જવરમાં ભારે મુશ્કેલી હતી. જેને લઇને ખારવા

આગળ વાંચો...

પોરબંદરમાં માછીમારોને વધુ માછલા પકડવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા સમજ અપાઈ

દરિયાઇ પ્રદૂષણ વધી રહ્યું છે. તે સિવાય પણ અન્ય અનેક કારણોને લીધે પોરબંદરનો માછીમારી ઉદ્યોગ મરણપથારીએ પહોંચી ગયો છે. તેથી માછીમારોને વધુ માછલા પકડવા માટે

આગળ વાંચો...

પોરબંદરના માછીમારો ના વિવિધ પ્રશ્નો અંગે બોટએસોસિએશન દ્વારા મુખ્યમંત્રી ને રજૂઆત

પોરબંદર બોટ એસોસિએશન દ્વારા મત્સ્યઉદ્યોગ ખાતાના નવા નવા કાળા કાયદાઓ માચ્છીમારોને પુરેપુરા બેરોજગાર બનાવી દેશે તેવી દહેશત સેવી આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. પોરબંદર

આગળ વાંચો...

પોરબંદર માં બોટો ને લગતી કામગીરી ઓનલાઈન સ્થગિત રાખી મેન્યુઅલ કરવા માંગ

પોરબંદર માં બોટો ને લગતી કામગીરી રીયલ ક્રાફ્ટ સોફ્ટવેર માં ઓનલાઈન કરવાના બદલે મેન્યુઅલી કરવા બોટ એસોસીએશન દ્વારા રજૂઆત કરાઈ છે.   પોરબંદર બોટ એસોસીએશન

આગળ વાંચો...

પોરબંદર બોટ એસોસીએશન દ્વારા માછીમારો ના મહત્વ ના પ્રશ્નો અંગે મત્સ્યોદ્યોગ મંત્રી ને રજૂઆત કરાઈ

પોરબંદર તા:૨૮/૦૬/૨૦૨૨નાં રોજ ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનાં મંત્રી મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો) જીતુભાઈ ચૌધરી તેમજ ડાયરેકટ ઓફ ફિશરીઝ નિતિન સાંધવાનની સાથે શ્રી પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશન

આગળ વાંચો...

પોરબંદર સહીત રાજ્યભર ના માછીમારો માટે બોટ માં વપરાતા ડીઝલ ના ભાવ માં લીટરે 12.54 રૂ નો ઘટાડો

પોરબંદર પોરબંદર સહીત રાજ્યભરમાં માછીમારી માટે બોટ માં વપરાતા ડીઝલ ના ભાવ માં ઓઈલ કંપની એ રૂ ૧૨.૫૪ નો ઘટાડો કર્યો છે.પરંતુ હજુ પણ શહેર

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે