Saturday, April 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

avedan

પોરબંદર જિલ્લાની અનેક ખાનગી સ્કૂલ બસોમાં વિદ્યાર્થીઓ પાસેથી ગેરકાયદે ફી વસુલતી હોવાની રજૂઆત:બસો નો પ્રસંગો માં પણ થતો ગેરકાયદે ઉપયોગ

પોરબંદર જિલ્લામાં અનેક ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ પાસેથી ગેરકાયદેસર રીતે સ્કૂલ બસની ફીની વસુલાત કરવામાં આવતી હોવાનું જણાવી જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આર.ટી.ઓ. અધિકારીને

આગળ વાંચો...

ખંભાળા ની સીમશાળા ના આચાર્ય બીએલઓ નો ચાર્જ ન સંભાળતા મામલતદારે પોલીસ મોકલી

ખંભાળા ની સીમશાળા ના આચાર્ય ને બીએલઓની કામગરી સોપવાની હતી. પરંતુ તેઓ એ કામગીરી ન સંભાળતા મામલતદારે વોરંટ કાઢી પોલીસ ની મદદ લઇ બોલાવ્યા હતા

આગળ વાંચો...

પોરબંદર જીલ્લામાં ગૌચરની જમીન પરનું દબાણ તંત્ર ક્યારે દુર કરશે:છ મહિનાથી લેખિત રજુઆતો છતાં નક્કર કાર્યવાહી નહી

પોરબંદર જીલ્લામાં સીનીયર સીટીઝન દ્વારા ગૌચરની જમીન પરનું દબાણ દુર કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન થતા તેઓએ ચોથી વખત સ્વાગત કાર્યક્રમ માં આ

આગળ વાંચો...

મત્સ્યોધોગ નિયામક દ્વારા પોરબંદર સહીત રાજ્યભર ના માછીમારોને થતી હેરાનગતિ અંગે મુખ્યમંત્રીને રૂબરૂ ફરિયાદ કરાઈ

પોરબંદર સહિત રાજયભરના માછીમારોના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત કરી ને મત્સ્યોદ્યોગ નિયામક દ્વારા થતી હેરાનગતિ અંગે રજુઆત કરવામાં આવી હતી ત્યારે આ અંગે યોગ્ય

આગળ વાંચો...

પોરબંદર માં શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા કલેકટર અને ધારાસભ્યોને પાઠવ્યું આવેદન:જાણો કારણ

પોરબંદર માં સરકાર સાથે થયેલ સમાધાન મુજબ શિક્ષકો તેમજ તમામ કર્મચારીઓના પડતર પ્રશ્નો માટે કલેકટર તેમજ ધારાસભ્યને આવેદન આપવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લા શિક્ષક સંઘ

આગળ વાંચો...

પોરબંદર માં નિરમા ફેક્ટરી દ્વારા સ્થાનિક લોકોને રોજગારી આપવા ઉપર મૌખિક પ્રતિબંધ મૂકી દેવાતા રોષ:કલેકટર ને આવેદન

પોરબંદરની સૌરાષ્ટ્ર કેમિકલ્સ લિમિટેડ ફેક્ટરી દ્વારા મૌખિક રીતે સ્થાનિક કક્ષાએ કોઈને રોજગારી આપવી નહીં તે પ્રકારના મનઘડત નિયમો કર્યા હોવાનો આક્ષેપ કરીને જિલ્લા શિવસેનાએ આ

આગળ વાંચો...

પોરબંદર માં બીએલઓ ને પડતી મુશ્કેલીઓ નું નિરાકરણ ક્યારે?:કલેકટર ને કરાઈ લેખિત રજૂઆત

પોરબંદર જીલ્લા માં બી એલ ઓ ને લગતા વિવિધ પ્રશ્નો ના નિરાકરણ માટે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કલેકટર ને રજૂઆત કરાઈ છે. રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક

આગળ વાંચો...

ગુજરાતમાં અનુસૂચિત જાતિ સમાજના ત્રણ યુવાનોની હત્યા સામે ભારે રોષ:પોરબંદર તાલુકા વણકર સમાજ દ્વારા આવેદન

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અનુસૂચિત જાતિ સમાજના લોકો ઉપર અત્યાચારના બનાવો વધ્યા છે અને તાજેતરમાં ત્રણ-ત્રણ યુવાનોની હત્યા થઇ છે ત્યારે પોરબંદર તાલુકા વણકર સમાજ

આગળ વાંચો...

પોરબંદરમાં સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિની વાડી ની સામે પેશકદમી દુર નહી થાય તો આત્મવિલોપન ની ચીમકી

પોરબંદરના નરસંગ ટેકરી નજીક આવેલ સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિની વાડીની બહાર કેબીનો દ્વારા પેશકદમી થઈ છે. તેને દૂર કરવા એસપી તથા કલેકટર ને આવેદન પાઠવ્યું છે.

આગળ વાંચો...

વન વિભાગ પોરબંદર આવી ચડેલા સિંહને પકડી સ્થળાંતર નહીં કરે તો ત્રણ ગામના લોકો વન વિભાગ ની કચેરી એ નાખશે ધામા

પોરબંદર નજીકના રતનપર અને ઓડદર સહિત ઇન્દિરાનગર વિસ્તાર સુધીમાં સિંહે અનેક પશુઓના શિકાર કર્યા છતાં વન વિભાગ દ્વારા સિંહનું સ્થળાંતર કરવા કાર્યવાહી થતી નથી. ત્યારે

આગળ વાંચો...

પોરબંદર માં ” જુની પેન્શન યોજના” માં સમાવવા પ્રાથમિક શિક્ષકો દ્વારા ધારાસભ્ય ને આવેદન

પોરબંદર માં પ્રાથમિક શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના માં સમાવવા ધારાસભ્ય ને આવેદન પાઠવી રજૂઆત કરાઈ હતી. પોરબંદર જીલ્લા માં તા. ૧/૦૪/૨૦૦૫ પહેલા ભરતી થયેલ

આગળ વાંચો...

પોરબંદરમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકના ઝબલાનું ઉત્પાદન અને હોલસેલ વેચાણ દસ દિવસ માં બંધ નહી થાય તો જનતારેડ ની ચીમકી

પોરબંદર માં પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝબલા નું ઉત્પાદન બંધ કરાવવા તથા તેનું વેચાણ કરનારા સામે પણ પગલા ભરવા મહિલા અગ્રણી દ્વારા પાલિકા ને રજૂઆત કરાઈ છે

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે