પોરબંદરમાં આજે રામનવમીની ભવ્ય શોભાયાત્રા માં ફલોટસ આકર્ષણ જમાવશે
પોરબંદર માં આજે રામનવમી નિમિતે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું છે જેમાં વિવિધ ફલોટસ આકર્ષણ નું કેન્દ્ર બનશે. પોરબંદરમા રામનવમીની વિશાળ શોભાયાત્રા ને લઇ ને
પોરબંદર માં આજે રામનવમી નિમિતે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું છે જેમાં વિવિધ ફલોટસ આકર્ષણ નું કેન્દ્ર બનશે. પોરબંદરમા રામનવમીની વિશાળ શોભાયાત્રા ને લઇ ને
વૈદિક સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે પોરબંદરમાં આઠ દાયકાઓથી અનેકવિધ પ્રવૃત્તિઓમાં અગ્રેસર એવા પોરબંદરના આર્યસમાજ ખાતે તાજેતરમાં ત્રિદિવસીય વિવિધ કાર્યક્રમો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. માનવમાત્રના
પોરબંદર માં રમજાન માસ નિમિતે મુસ્લિમ સમાજ ના ૨૨૫ પરિવારો ને રાશન કીટ નું વિતરણ કરાયું હતું. હાલ માં મુસ્લિમોનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો
પોરબંદરમાં આવેલ સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા શ્રી સાંદીપનિ વિદ્યાનિકેતનના સભાગૃહમાં પૂજ્ય ભાઇશ્રી શ્રીરમેશભાઈ ઓઝાના પાવન સાન્નિધ્યમાં અને સર્વે અધ્યાપકોની ઉપસ્થિતિમાં સંસ્કૃત પાઠશાળા શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના
ગુજરાત સ્ટેટ રેડક્રોસ દ્વારા તાજેતરમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ચાલતી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની પ્રવુતિઓને વેગ મળે અને શાળા કક્ષાએ તથા કોલેજ કક્ષાએ પણ વિદ્યાર્થીઓ માનવસેવા માટે
પોરબંદર જિલ્લામાં અનેક ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ પાસેથી ગેરકાયદેસર રીતે સ્કૂલ બસની ફીની વસુલાત કરવામાં આવતી હોવાનું જણાવી જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આર.ટી.ઓ. અધિકારીને
પોરબંદરમાં પર્યાવરણ શુધ્ધિ માટે ૩૧ માર્ચે પક્ષી અભ્યારણ્ય પાસે આવેલા વોક-વે ખાતે વૈદિકયજ્ઞનું આયોજન આર્યસમાજ દ્વારા કરવામાં આવ્યુ છે. વૈદક સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે અનેકવિધ
ટીબી હારેગા, દેશ જીતેગા અભિયાન અને વિશ્વ ક્ષય દિવસ અંતર્ગત ક્ષય રોગને દેશવટો આપવાના સંકલ્પને સાકાર કરવા તથા ટીબી ના છુપા દર્દીઓને શોધવા અને સક્રિય
પ્રતિ વર્ષે હોળી ઉત્સવની આસપાસ ગુજરાતના પ્રખ્યાત સાહિત્ય સર્જકો ચિંતકો અને વક્તાઓ ની ઉપસ્થિતિમાં યોજાતી સંસ્કૃતિ ચિંતનની સંગોષ્ઠિનો ત્રીજો મણકો તારીખ 22 23 અને 24
પોરબંદરમાં સિંધી સમાજની જનરલ યુવા સેના અને વેપારી સંગઠન ની સ્થાપના કરવામાં આવી છે.પોરબંદરમાં પુજય સિંધી જનરલ પંચાયત દ્વારા સિંધુભવન ઝુલેલાલ મંદિર ખાતે મીટીંગનું આયોજન
પોરબંદરમાં જે.સી.આઈ. સાથે સંકળાઈ અનેકવિધ આયોજનો હાથ ધરનારા યુવાનની જે.સી.આઈ.માં રાષ્ટ્રીય સ્તરે ખજાનચી તરીકે પસંદગી થતા તેનો સન્માન સમારોહ યોજાયો હતો. જેસીઆઈ પોરબંદરના પૂર્વ પ્રમુખ
પોરબંદરમાં અનુ જાતિ સમાજના સમુહ લગ્ન સમારોહ 2024નો ભવ્ય આયોજન અસ્માવતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્ન સમારોહના અધ્યક્ષ સ્થાને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ
પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, ઘેડ તથા બરડા પંથક ના સમાચારો અને ઘટનાઓ, વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ ના કાર્યક્રમ, કળા અને ઈતિહાસ અંગે ની રોચક સ્ટોરીઝ, ગાંધીભૂમિ, સુદામાપુરી અને સુરખાબી નગરી ની કળા, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસો ઉજાગર કરતું પોરબંદર નું નં ૧ ન્યુઝ પ્લેટફોર્મ પોરબંદર ટાઈમ્સ.
Join our WhatsApp group
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને બાજુના બટન પર ક્લિક કરો.
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને નીચે બટન પર ક્લિક કરો.
Porbandar Times © 2023 | Website Designed & Developed by Codeventure Infotech
You cannot copy the content of this page.
Javascript not detected. Javascript required for this site to function. Please enable it in your browser settings and refresh this page.
આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?
તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે