પોરબંદરમાં જલારામ જન્મજયંતિ ઉજવવા તડામાર તૈયારીઓ ધમધમી
પોરબંદરમાં જલારામ જન્મજયંતિ ઉજવવા તડામાર તૈયારીઓ થઇ રહી છે, લોહાણા મહાજન અંતર્ગતની બાવીસ સંસ્થાઓ દ્વારા ખભેખભા મિલાવીને આયોજન ને આખરી ઓપ અપાઈ રહ્યો છે. પોરબંદર
પોરબંદરમાં જલારામ જન્મજયંતિ ઉજવવા તડામાર તૈયારીઓ થઇ રહી છે, લોહાણા મહાજન અંતર્ગતની બાવીસ સંસ્થાઓ દ્વારા ખભેખભા મિલાવીને આયોજન ને આખરી ઓપ અપાઈ રહ્યો છે. પોરબંદર
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં ૪૨મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવમાં નવમાં નોરતે સવારે શ્રીહરિ મંદિરમાં ધ્વજારોહણ, મા કરુણામયીની ષોડશોપચાર પૂજા સંપન્ન થઇ.
પોરબંદરઆજે દશેરા છે.ત્યારે પોરબંદર સ્ટેટ માં વરસો અગાઉ દશેરા નિમિતે અપાતી પશુબલી પોરબંદર ના જીવદયાપ્રેમી મહારાણા નટવરસિંહજી એ રદ કરાવી હતી. તે ઐતિહાસિક ક્ષણ ઇતિહાસકારે
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં શ્રીહરિ મંદિરમાં ૪૨મુ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ અનેક આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સેવાકીય કાર્યક્રમો સાથે ચાલી રહ્યો છે.
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં શ્રીહરિ મંદિરમાં ધ્વજારોહણ, મા કરુણામયીની ષોડશોપચાર પૂજા, કુમારિકા પૂજન, શ્રીરામચરિત માનસ અનુષ્ઠાન, શ્રીવાલ્મીકિ રામાયણ કથા, મેડીકલ કેમ્પ
શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા પોરબંદરના ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જ્ઞાતિની પરંપરાના ગૌરવના ભાગરૂપે નવરાત્રી રાસોત્સવના પ્રથમ નોરતાના દિવસે માં જગદંબા તથા માં લીરબાઇ
શ્રી પોરબંદર લોહાણા મિત્ર મંડળ દ્વારા લોહાણા મહાજન વાડી ખાતે વૃંદાવન રાસોત્સવનું મહાનુભાવો ના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય
પોરબંદર જિલ્લામાં આજ થી નવલા નોરતા ની શરુઆત થશે. અને ૨૫૯ સ્થળો એ પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવ નું આયોજન કરાયું છે. પોલીસ અને તંત્ર દ્વારા
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં ૪૨મુ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન- ૨૦૨૩ ધાર્મિક, આધ્યાત્મિક અને સામાજિક સેવાકીય કાર્યોથી સંપન્ન થશે. પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આ
રાણાવાવ ના ઠોયાણા ગામે આવેલ નકલંકધામ ખાતે રામદેવપીરનો નેજા મહોત્સવ યોજાશે જેમાં સત્સંગ, ભજન, મહાપ્રસાદી અને રાસગરબાની રમઝટ સાથે ઉજવણી કરાશે. અઢારે આલમ મા પૂજનીય
પોરબંદર ના પરમ શિવભક્ત મહારાણા ભોજરાજજી ઉર્ફે વિકમાતજી ખીમાજી જેઠવા એ અનેક શિવમંદિરો નું નિર્માણ અને જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. આ અંગે માહિતી આપતા ઇતિહાસકાર વિરદેવસિંહ
તા. ૩૧મી ઓગષ્ટના એ પૂજ્ય ભાઇશ્રી શ્રીરમેશભાઈ ઓઝાનો પ્રાગટય દિવસ જે છેલ્લા કેટલાક વર્ષોથી પૂજ્ય ભાઈશ્રીની પ્રેરણાથી સાંદીપનિ દ્વારા સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, ઘેડ તથા બરડા પંથક ના સમાચારો અને ઘટનાઓ, વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ ના કાર્યક્રમ, કળા અને ઈતિહાસ અંગે ની રોચક સ્ટોરીઝ, ગાંધીભૂમિ, સુદામાપુરી અને સુરખાબી નગરી ની કળા, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસો ઉજાગર કરતું પોરબંદર નું નં ૧ ન્યુઝ પ્લેટફોર્મ પોરબંદર ટાઈમ્સ.
Join our WhatsApp group
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને બાજુના બટન પર ક્લિક કરો.
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને નીચે બટન પર ક્લિક કરો.
Porbandar Times © 2023 | Website Designed & Developed by Codeventure Infotech
You cannot copy the content of this page.
Javascript not detected. Javascript required for this site to function. Please enable it in your browser settings and refresh this page.
આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?
તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે