Thursday, March 28, 2024

|| तुम रक्षक काहू को डरना ||

Religion

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં અનેક દિવ્ય અને આધ્યાત્મિક કાર્યક્રમો સાથે મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરાઈ

પોરબંદર પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણા અને માર્ગદર્શનથી અનેક દિવ્ય અને આધ્યાત્મિક કાર્યક્રમો સાથે મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી. સાંદીપનિ શ્રીહરિ મંદિરમાં

આગળ વાંચો...

રાણાવાવ ખાતે સંત શિરોમણી શ્રી જલારામબાપા ની પુણ્યતિથિની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાઈ

પોરબંદર રાણાવાવ માં સંત શિરોમણી શ્રી જલારામ બાપા ની પુણ્યતિથિ ની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાઈ હતી જેમાં નાત જમણ,મહાઆરતી,સંગીત સંધ્યા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. રાણાવાવ

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા માં મહાશિવરાત્રી ની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાશે:વિવિધ શિવમંદિરો એ ધાર્મિક કાર્યો યોજાશે

પોરબંદર પોરબંદર જીલ્લા માં મહાશિવરાત્રી ની ભક્તિભાવપૂર્વક ઉજવણી થશે.જેમાં વિવિધ ધાર્મિક સેવાકીય કાર્યક્રમો યોજાશે. પોરબંદર જીલ્લા માં મહાશિવરાત્રી ની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે જેમાં શહેર

આગળ વાંચો...

video:પોરબંદર ના ૩૦ ફૂટ ઊંચા વિશાળ શિવલિંગની મહાશિવરાત્રીએ ભાવપ્રતિષ્ઠા કરાશે

પોરબંદર પોરબંદર ના છાંયા રતનપર રોડ પર મહાકાળી સોસાયટી માં ભોંય સમાજના શ્રમિકો દ્વારા ૩૦ ફુટની ઉંચાઇ અને ૧૧૧ ફૂટ પહોળાઈની જલધારા ધરાવતું પથ્થરનું શિવલિંગ

આગળ વાંચો...

video:પોરબંદરમાં કલ્યાણી જૈન દેરાસર ખાતેથી તપસ્વીઓ ની ભવ્ય શોભાયાત્રા યોજાઇ

પોરબંદર પોરબંદરના જૈન સમાજના 14 વર્ષ થી 60 વર્ષ સુધીના 11 લોકોએ 47 દિવસ સુધી આરાધનાધામ ખાતે આકરી તપસ્યા કરી હતી.જેથી આ સમાજ દ્વારા આ

આગળ વાંચો...

video:પોરબંદરમાં ખોડિયાર જયંતિ ની ભક્તિભાવ પૂર્વક ઉજવણી:મહાપ્રસાદી,ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાયા

પોરબંદર પોરબંદરમાં માર્કેટિંગ યાર્ડ તરફ જતા રસ્તે ખોડિયાર માતાજીનું મંદિર આવેલ છે.આ મંદિર ખાતે ખોડિયાર જયંતિ નિમિતે ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ખોડીયાર

આગળ વાંચો...

video:પોરબંદર માં સિદ્ધેશ્વર મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ તથા ખોડીયાર જયંતિ ની ઉજવણીનો પ્રારંભ

પોરબંદર પોરબંદરમાં માર્કેટિંગ યાર્ડ તરફ જતા રસ્તે ખોડિયાર માતાજીનું મંદિર આવેલ છે.આ મંદિર ખાતે ખોડિયાર જયંતિ નિમિતે ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.ઉપરાંત સિદ્ધેશ્વર

આગળ વાંચો...

video:પોરબંદર ખાતે બંગાળી પરિવારો દ્વારા વસંત પંચમી ની સાદગીપૂર્ણ ઉજવણી

પોરબંદર પોરબંદર શહેર માં વરસો થી વસતા બંગાળી પરિવારો દ્વારા દર વરસે વસંતપંચમી ના દિવસ થી બે દિવસીય સરસ્વતી પૂજન નું આયોજન કરવામાં આવે છે.પરંતુ

આગળ વાંચો...

પોરબંદર સાન્દીપનિ શ્રી હરિમંદિરના સોળમા પાટોત્સવમાં બીજા દિવસનો પ્રારંભ પ્રાતઃકાળે અખંડ નામ સંકીર્તનની પ્રભાત ફેરીથી કરાયો

પોરબંદર સાંદીપનિ શ્રીહરિમંદિરના સોળમાં પાટોત્સવની પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાંનિધ્યમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થઈ રહી છે ત્યારે પાટોત્સવના બીજા દિવસનો પ્રારંભ પ્રાતઃકાળે અખંડ નામ સંકીર્તન

આગળ વાંચો...

આધ્યાત્મિક અને પ્રવચનાત્મક કાર્યક્રમો સાથે પોરબંદર નાં શ્રીહરીમંદિર નાં 16 માં પાટોત્સવ નો પ્રારંભ

પોરબંદર પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં તા. ૦૩/૦૨/૨૦૨૨ ના રોજ પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં પંચદિવસીય શ્રીહરિ મંદિરના ૧૬મા પાટોત્સવનો પ્રાતઃકાળમાં અખંડ હરિ નામ સંકીર્તન સાથે મંગલ

આગળ વાંચો...

પોરબંદર ખાતે શ્રીહરિ મંદિરનો ૧૬મો પાટોત્સવ યોજાશે:જાણો સંપૂર્ણ કાર્યક્રમ ની વિગત

પોરબંદર પોરબંદર ખાતે શ્રી હરિમંદિર નો 16 માં પાટોત્સવ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમ નું આયોજન કરાયું છે. પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનના સંસ્થાપક, સંસ્કૃતિ અને સંસ્કૃતભાષાના સંપોષક

આગળ વાંચો...

આજે મકરસંક્રાંતિ:પોરબંદર નું આકાશ આજે છવાઈ જશે રંગબેરંગી પતંગો થી:દાન પુણ્યની પણ વહેશે અવિરત સરવાણી

પોરબંદર આજે મકરસંક્રાંતિ નો પાવન તહેવાર છે.ત્યારે પોરબંદર જીલ્લા માં તેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે.અને સવાર થી જ શહેરીજનો અગાસી એ ચડી પતંગ ચગાવવાની મોજ

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે