Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

Religion

પોરબંદર ના સાંદિપની ખાતે સંસ્કૃતિ ચિંતનની સંગોષ્ઠિનું સમાપન:રાજયભરના લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારો,ચિંતકોએ આપ્યો પોતાના જ્ઞાનનો લાભ

પ્રતિ વર્ષે હોળી ઉત્સવની આસપાસ ગુજરાતના પ્રખ્યાત સાહિત્ય સર્જકો ચિંતકો અને વક્તાઓ ની ઉપસ્થિતિમાં યોજાતી સંસ્કૃતિ ચિંતનની સંગોષ્ઠિનો ત્રીજો મણકો તારીખ 22 23 અને 24

આગળ વાંચો...

માધવપુર (ઘેડ)માં આજે મોર પીંછ વડે શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણીની લગ્ન કંકોત્રી લખાશે

આજે તા. 25ને સોમવારના રોજ શ્રી કૃષ્ણ પ્રભુ માધવરાય મંદિરેથી બપોરના 4 વાગ્યે રવાડીમાં બિરાજીફુલડોલ ઝુલવા વાઝતે ઢોલ શરણાઈના સુરે કિર્તનકારો સાથે ભાવિક ભાઈ-બહેનો સાથે

આગળ વાંચો...

પોરબંદર માં આજે ૧૫૦ થી વધુ સ્થળો એ હોલિકા દહન યોજાશે:વાડી પ્લોટ માં ફટાકડાની આતશબાજી સાથે હોલિકા દહન થશે

પોરબંદર જીલ્લા માં આજે ઠેર ઠેર હોલિકા દહન યોજાશે જીલ્લા માં અંદાજે ૧૫૦ થી વધુ સ્થળો એ હોલિકા દહન નું આયોજન કરાયું છે. પોરબંદર માં

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપની ખાતે ત્રિદિવસીય સંસ્કૃતિ ચિંતન યોજાશે:રાજ્યના પ્રસિદ્ધ કવી,સાહિત્યકારો રહેશે ઉપસ્થિત

પોરબંદર ના સાંદિપની વિદ્યાનિકેતન ખાતે પ્રતિવર્ષ અનુસાર સાહિત્યની વાર્ષિક જ્ઞાનગોષ્ઠિ અંતર્ગત આ વર્ષે પણ તા.૨૨ થી ૨૪ માર્ચ દરમ્યાન દસ સત્રોમાં સંસ્કૃતિ ચિંતનનું આયોજન કરવામાં

આગળ વાંચો...

અમદાવાદ ખાતે આયોજિત સમારોહ માં પોરબંદર સાંદીપની ના હરિપ્રસાદ બોબડેજીનું કેરળ ના રાજ્યપાલ ના હસ્તે સારસ્વત સન્માન કરાયું

પોરબંદરમાં પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝા દ્વારા સંસ્થાપિત સાંદીપનિ વિદ્યાનિકેતનના સંસ્કૃત પાઠશાળા ઋષિકુળમાં છેલ્લા ૪૦વર્ષથી સેવાભાવથી સંસ્કૃત વ્યાકરણના અધ્યાપક અને વર્તમાનમાં સૌ છાત્રોના સર્વાંગીણ વિકાસ માટે

આગળ વાંચો...

પોરબંદર માં હઝરત વલીયનશાહ પીરની દરગાહે ઉર્ષની શાનદાર ઉજવણી કરાઈ

પોરબંદર ની નિરમા ફેકટરી પાછળ આવેલી હઝરત વલીયનશાહ પીરની દરગાહે ઉર્ષનું આયોજન કરાયું હતું જેમાં વિશાળ સંખ્યામાં હિન્દુ- મુસ્લીમો ઉમટી પડયા હતા. પોરબંદરની નિરમા ફેકટરી

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપની પાટોત્સવ ના બીજા દિવસે પુસ્તક વિમોચન સહિતના કાર્યક્રમ યોજાયા

પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શ્રીહરિમંદિરમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં ચાલી રહેલા ત્રિદિવસીય શ્રીહરિ મંદિરના ૧૮મા પાટોત્સવના બીજા દિવસનો પ્રારંભ શ્રીહરિ મંદિરના સર્વે શિખરો ઉપર નૂતન

આગળ વાંચો...

પોરબંદરના સાંદીપની ખાતે સરસ્વતીમાતા ના પૂજન સાથે ૧૮ માં પાટોત્સવ નો મંગલ પ્રારંભ

પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શ્રીહરિમંદિરમાં શ્રીલક્ષ્મીનારાયણ ભગવાન સહિતના વિગ્રહોની પ્રતિષ્ઠા વર્ષ ૨૦૦૬માં મહાસુદ રથસપ્તમીના દિવસે થઈ હતી. જેને આ ૨૦૨૪મા વર્ષે ૧૮વર્ષ પૂરા થઈ રહ્યા છે.

આગળ વાંચો...

રાણાવાવ ખાતે આજથી હઝરત અચબલશા પીર રદીઅલ્લાહો અનહો ના શાનદાર ઉર્સ શરીફ નો પ્રારંભ

રાણાવાવ ગામે ચિશતીયા સીલસીલાના ઓલિયાએ કીરામ “હઝરત અચબલ શાહ પીર રદીઅલ્લાહો અનહો” ના શાનદાર ચાર દિવસ સુધી ઉજવાનારા ઉર્ષ શરીફ નો આજે તા: 26-1-2024 શુક્રવારથી

આગળ વાંચો...

પોરબંદર અને રાણાવાવ માં આજે પ્રભુ શ્રી રામ ની શોભાયાત્રા યોજાશે:બન્ને શહેરો માં ઠેર ઠેર ધ્વજા પતાકા લહેરાવી કરાયો શણગાર

પોરબંદર અને રાણાવાવ ખાતે આજે રવિવારે પ્રભુ શ્રી રામ ની શોભાયાત્રા નું આયોજન કરાયું છે જેમાં મોટી સંખ્યા માં ભક્તો ઉત્સાહભેર જોડાશે. પોરબંદર ખાતે આજે

આગળ વાંચો...

પોરબંદર માં ૨૦ શાળાના ૨૦૦ વિદ્યાર્થીઓએ સમૂહમાં કર્યું શ્રીમદ ભગવત ગીતાનું પઠન

પોરબંદર માં બાળકો ને ભારતીય સંસ્કૃતિ તરફ વાળવા અને ઢાળવાના પ્રયાસરૂપે સંસ્કૃતિ સિંચન વૃંદ સંસ્થા દ્વારા શ્રીમદ્ ભાગવત ગીતાના અઢાર અધ્યાયના પઠનનું આયોજન કરવામાં આવ્યું

આગળ વાંચો...

અયોધ્યાની સાથે સાથે પોરબંદર ના સોઢાણા ગામે પણ રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

પોરબંદરના સોઢાણા ગામે રામમંદિરનું નિર્માણકાર્ય અંતિમ ચરણમાં છે ત્યારે અયોધ્યાની સાથે સાથે સોઢાણા ખાતે પણ રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનું આયોજન કરાયું છે. અયોધ્યાના રામ

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે