Saturday, April 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

Pressnotes

પોરબંદર ના સાંદીપની વિધ્યાનિકેતન ખાતે શારદીય નવરાત્રી અનુષ્ઠાન -૨૦૨૩ નો પ્રારંભ

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં શ્રીહરિ મંદિરમાં ધ્વજારોહણ, મા કરુણામયીની ષોડશોપચાર પૂજા, કુમારિકા પૂજન, શ્રીરામચરિત માનસ અનુષ્ઠાન, શ્રીવાલ્મીકિ રામાયણ કથા, મેડીકલ કેમ્પ

આગળ વાંચો...

જસદણથી રહસ્યમય સંજોગોમાં ભૂલી પડેલી મહિલા પોરબંદર આવી ચડી

પોરબંદરની ચોપાટી પાસે રહસ્યમય સંજોગોમાં ભૂલી પડેલી એક મહિલા આવી ચડી હતી જેને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશરો અપાયો છે. પોરબંદર સિટીના ચોપાટીગ્રાઉન્ડ માંથી

આગળ વાંચો...

પોરબંદર માં મહેર સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ નો પ્રારંભ

શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા પોરબંદરના ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જ્ઞાતિની પરંપરાના ગૌરવના ભાગરૂપે નવરાત્રી રાસોત્સવના પ્રથમ નોરતાના દિવસે માં જગદંબા તથા માં લીરબાઇ

આગળ વાંચો...

પોરબંદર માં વૃંદાવન રાસોત્સવ નો મહાનુભાવો ના હસ્તે રંગે ચંગે પ્રારંભ

શ્રી પોરબંદર લોહાણા મિત્ર મંડળ દ્વારા લોહાણા મહાજન વાડી ખાતે વૃંદાવન રાસોત્સવનું મહાનુભાવો ના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય

આગળ વાંચો...

પોરબંદર માં વિશાળ ગાંધી પ્રતિમા સ્થાપવાથી પ્રવાસન ને મળશે વેગ:જીલ્લાનો ઔદ્યોગિક, શૈક્ષણિક, પર્યટન ક્ષેત્રે વિકાસ કરવા મહત્વ ના સૂચનો કરાયા

અરબી સમુદ્રના કિનારે આવેલા રાજ્યના છેવાડાના જિલ્લા પોરબંદરમાં અનેક પર્યટનસ્થળો હોવા છતાં પર્યટન ક્ષેત્રે વિકાસ થયો નથી. તે ઉપરાંત ઔદ્યોગિક, શૈક્ષણિક અને વેપારધંધા ક્ષેત્રે પણ

આગળ વાંચો...

પોરબંદર ખાતે સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત થીમ હેઠળ કિશોરી મેળો યોજાયો

પોરબંદર જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી અને જિલ્લા વહીવટી તંત્રના સંયુકત ઉપક્રમે બેટી બચાવો બેટી પઢાઓ, પૂર્ણા યોજના અંતર્ગત તથા આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની

આગળ વાંચો...

પોરબંદર માં વકીલો અને કોર્ટ કર્મચારીઓને સીપીઆર ની તાલિમ અપાઈ

સમગ્ર દેશમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ દિનપ્રતિદિન સતત વધતું જોવા મળે છે, થોડા સમયથી યુવાન લોકોમાં પણ હાર્ટ એટેકના બનાવો સામે આવી રહ્યા છે, સ્કૂલના બાળકો

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા માં ૨૫૯ સ્થળો એ પ્રાચીન-અર્વાચીન ગરબી નો આજ થી પ્રારંભ

પોરબંદર જિલ્લામાં આજ થી નવલા નોરતા ની શરુઆત થશે. અને ૨૫૯ સ્થળો એ પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવ નું આયોજન કરાયું છે. પોલીસ અને તંત્ર દ્વારા

આગળ વાંચો...

પોરબંદર જીલ્લામાં ગૌચરની જમીન પરનું દબાણ તંત્ર ક્યારે દુર કરશે:છ મહિનાથી લેખિત રજુઆતો છતાં નક્કર કાર્યવાહી નહી

પોરબંદર જીલ્લામાં સીનીયર સીટીઝન દ્વારા ગૌચરની જમીન પરનું દબાણ દુર કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન થતા તેઓએ ચોથી વખત સ્વાગત કાર્યક્રમ માં આ

આગળ વાંચો...

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે ૪૨મુ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન યોજાશે:જાણો ધાર્મિક,આધ્યાત્મિક અને સેવાકીય કાર્યો ની સંપૂર્ણ વિગત

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં ૪૨મુ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન- ૨૦૨૩ ધાર્મિક, આધ્યાત્મિક અને સામાજિક સેવાકીય કાર્યોથી સંપન્ન થશે. પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આ

આગળ વાંચો...

પોરબંદર માર્કેટિંગ યાર્ડ ના યુવા વેપારી નું હ્રદયરોગ ના હુમલા ના કારણે મોત થતા અરેરાટી:યુવાઓ માં વધતા જતા હાર્ટએટેક ના બનાવ સામે શું સાવધાની રાખવી?જાણો સંપૂર્ણ વિગત

પોરબંદર માર્કેટિંગ યાર્ડ ના યુવા વેપારી નું હ્રદયરોગ ના હુમલા ના કારણે મોત થતા અરેરાટી વ્યાપી છે. પોરબદર શહેરના ખીજડી પ્લોટ વિસ્તારમાં રહેતા અને માર્કેટિંગ

આગળ વાંચો...

પોરબંદર ખાતે મહેર સમાજના નવરાત્રિ મહોત્સવની તડામાર તૈયારીઓ ધમધમી

પોરબંદરમાં મહેર સમાજના નવરાત્રિ મહોત્સવની તડામાર તૈયારીઓ ધમધમી રહી છે. મહેર સમાજની આગવી લોક સંસ્કૃતિ અને પરંપરાની જાળવણી તેમજ શૈક્ષણિક જાગૃતિના ભાગરૂપ જ્ઞાતિનું સંગઠન મજબૂત

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે