પોરબંદર ના સાંદીપની વિધ્યાનિકેતન ખાતે શારદીય નવરાત્રી અનુષ્ઠાન -૨૦૨૩ નો પ્રારંભ
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં શ્રીહરિ મંદિરમાં ધ્વજારોહણ, મા કરુણામયીની ષોડશોપચાર પૂજા, કુમારિકા પૂજન, શ્રીરામચરિત માનસ અનુષ્ઠાન, શ્રીવાલ્મીકિ રામાયણ કથા, મેડીકલ કેમ્પ