Saturday, April 27, 2024

|| तुम रक्षक काहू को डरना ||

Organisation

પોરબંદર માં મતદાનના દિવસે અને માધવપુર ના મેળા માં મોબાઈલ નેટવર્ક ન ખોરવાઈ તે માટે યોગ્ય વ્યવસ્થા જાળવવા કલેકટર દ્વારા સુચના

પોરબંદર માં આગામી સમય માં યોજાનાર ચૂંટણી તેમજ માધવપુર ના મેળા માં મોબાઈલ નેટવર્ક ન ખોરવાઈ તે માટે તંત્ર દ્વારા મોબાઈલ નેટવર્ક કંપની ઓ ના

આગળ વાંચો...

અમદાવાદ ખાતે આયોજિત સમારોહ માં પોરબંદર સાંદીપની ના હરિપ્રસાદ બોબડેજીનું કેરળ ના રાજ્યપાલ ના હસ્તે સારસ્વત સન્માન કરાયું

પોરબંદરમાં પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝા દ્વારા સંસ્થાપિત સાંદીપનિ વિદ્યાનિકેતનના સંસ્કૃત પાઠશાળા ઋષિકુળમાં છેલ્લા ૪૦વર્ષથી સેવાભાવથી સંસ્કૃત વ્યાકરણના અધ્યાપક અને વર્તમાનમાં સૌ છાત્રોના સર્વાંગીણ વિકાસ માટે

આગળ વાંચો...

પોરબંદરનો યુવાન જે.સી.આઈ.નો રાષ્ટ્રીય ખજાનચી બનતા સન્માન સમારોહ યોજાયો

પોરબંદરમાં જે.સી.આઈ. સાથે સંકળાઈ અનેકવિધ આયોજનો હાથ ધરનારા યુવાનની જે.સી.આઈ.માં રાષ્ટ્રીય સ્તરે ખજાનચી તરીકે પસંદગી થતા તેનો સન્માન સમારોહ યોજાયો હતો. જેસીઆઈ પોરબંદરના પૂર્વ પ્રમુખ

આગળ વાંચો...

પોરબંદર માં સંત કબીર પ્રસાદ ગ્રુપ દ્વારા અનુજાતિ સમાજના સમુહ લગ્ન સમારોહ યોજાયો

પોરબંદરમાં અનુ જાતિ સમાજના સમુહ લગ્ન સમારોહ 2024નો ભવ્ય આયોજન અસ્માવતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્ન સમારોહના અધ્યક્ષ સ્થાને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ

આગળ વાંચો...

પોરબંદર ની ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે એન.એસ.એસનો દીક્ષાંત સમારોહ યોજાયો

જિંદગીના ગોલ્ડન પીરીયડ એવા કોલેજ જીવનની ક્ષણેક્ષણ માણી લો આ પ્રકારની શીખ પોરબંદર વરિષ્ઠ યુવા પત્રકારે એન.એસ.એસ.ના દીક્ષાંત સમારોહમાં આપી હતી. સેવાની ભાવના વિદ્યાર્થીના જીવનમાં

આગળ વાંચો...

શાપુર સરાડીયા રેલ્વે લાઈન મામલે મંગળવારે કુતિયાણા સજ્જડ બંધ રહેશે

શાપુર સરાડીયા રેલ્વે લાઈન મામલે બાંટવા ખાતે ચાલી રહેલા આંદોલન માં કુતિયાણા ના વેપારીઓ જોડાયા હતા અને મંગળવારે સજ્જડ બંધ નું પણ એલાન કરાયું છે.

આગળ વાંચો...

પોરબંદર માં ઘર છોડી ચાલી ગયેલ માનસિક અસ્થિર વૃધ્ધા નું પરિવાર સાથે મિલન

પોરબંદર માં ઘર છોડી ચાલી ગયેલ માનસિક અસ્થિર વૃધ્ધા નું ૧૮૧ અભયમ ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. પોરબંદરના ત્રણ માઈલ નજીક થી એક જાગૃત

આગળ વાંચો...

પોરબંદર માં હઝરત વલીયનશાહ પીરની દરગાહે ઉર્ષની શાનદાર ઉજવણી કરાઈ

પોરબંદર ની નિરમા ફેકટરી પાછળ આવેલી હઝરત વલીયનશાહ પીરની દરગાહે ઉર્ષનું આયોજન કરાયું હતું જેમાં વિશાળ સંખ્યામાં હિન્દુ- મુસ્લીમો ઉમટી પડયા હતા. પોરબંદરની નિરમા ફેકટરી

આગળ વાંચો...

મૂળ મોઢવાડા તથા હાલ યુકે રહેતી યુવતી એ એરલાઈન ટ્રાન્સપોર્ટ લાયસન્સ ની અઘરી પરીક્ષા પાસ કરી

પોરબંદર નજીકના ગ્રામ્યપંથકની અનેક પ્રતિભાઓ એવી છે કે જે વૈશ્વિક સ્તરે પોરબંદર અને મહેર સમાજનું નામ રોશન કરી રહી છે ત્યારે આવી પ્રતિભાઓમાં વધુ એક

આગળ વાંચો...

રાણાવાવની સરકારી વિનયન કોલેજ ખાતે “પત્રકારત્વ અને મહિલાઓ”વિષયક વ્યાખ્યાન યોજાયું

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અમલવારી શરૂ થઇ ચુકી છે અને તે અંતર્ગત સ્કીલ બેઝ અભ્યાસક્રમોને વધુ મહત્વ આપીને પ્રાયોગિક તાલીમ ઉપર વધુ ભાર મુકવામાં આવી

આગળ વાંચો...

પોરબંદર માં માછીમારો ને તેમની લોન તાત્કાલિક ચૂકવવા માટે અયોગ્ય દબાણ ન કરવા રજૂઆત

પોરબંદર માં મત્સ્યોદ્યોગ દિવસે ને દિવસે ભાંગી રહ્યો છે જેના કારણે બોટ માલિકો સહીત માછીમારો ઘણા વર્ષો થી આર્થીક કટોકટી માં મુકાઈ ગયા છે ખાસ

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપની પાટોત્સવ ના બીજા દિવસે પુસ્તક વિમોચન સહિતના કાર્યક્રમ યોજાયા

પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શ્રીહરિમંદિરમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં ચાલી રહેલા ત્રિદિવસીય શ્રીહરિ મંદિરના ૧૮મા પાટોત્સવના બીજા દિવસનો પ્રારંભ શ્રીહરિ મંદિરના સર્વે શિખરો ઉપર નૂતન

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે