Tuesday, April 16, 2024

|| तुम रक्षक काहू को डरना ||

Organisation

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે ૪૨મુ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન યોજાશે:જાણો ધાર્મિક,આધ્યાત્મિક અને સેવાકીય કાર્યો ની સંપૂર્ણ વિગત

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં ૪૨મુ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન- ૨૦૨૩ ધાર્મિક, આધ્યાત્મિક અને સામાજિક સેવાકીય કાર્યોથી સંપન્ન થશે. પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આ

આગળ વાંચો...

પોરબંદર ખાતે મહેર સમાજના નવરાત્રિ મહોત્સવની તડામાર તૈયારીઓ ધમધમી

પોરબંદરમાં મહેર સમાજના નવરાત્રિ મહોત્સવની તડામાર તૈયારીઓ ધમધમી રહી છે. મહેર સમાજની આગવી લોક સંસ્કૃતિ અને પરંપરાની જાળવણી તેમજ શૈક્ષણિક જાગૃતિના ભાગરૂપ જ્ઞાતિનું સંગઠન મજબૂત

આગળ વાંચો...

પોરબંદર માં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંદર્ભે શાળા ના આચાર્યો માટે તાલીમ યોજાઈ

જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પોરબંદર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર ના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના સરકારી અને ગ્રાન્ટેડ શાળાના આચાર્યો માટે રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020

આગળ વાંચો...

પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ આયોજિત નવરાત્રી મહોત્સવ ની તડામાર તૈયારીઓ:જાણો આ વખતે શું છે આયોજન

શ્રી પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ આયોજીત ખારવા જ્ઞાતિના ખેલૈયાઓ માટે “નવરાત્રી મહોત્સવ-૨૦૨૩” નું પ્રતિવર્ષની જેમજ ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ હોટલ ઓશીયાનીક સામેના ગેટ પોરબંદર ખાતે ભવ્ય

આગળ વાંચો...

પોરબંદરમાં આજે રકતદાન કરનારા રકતદાતાઓને ગરબીના સીઝન પાસ નિઃશુલ્ક અપાશે

પોરબંદરમાં સામાજિક, સેવાકીય પ્રવૃત્તિઓ પ્રત્યે અગ્રેસર સંસ્થા થનગનાટ ગ્રુપ દ્વારા આજે સતત પચીસમા વર્ષે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ માં જે કોઇ

આગળ વાંચો...

નવરાત્રી રાસોત્સવ માટે વિદેશ કાર્યક્રમ આપવા જતા તથા પોરબંદર ખાતે મહેર રાસોત્સવ માં સેવા આપતા મહેર જ્ઞાતિ ના કલાકારો ને બિરદાવવામાં આવ્યા

શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ રચિત મહેર યુવા ગૃપ દ્વારા વર્ષ- ૨૦૨૩ માં વિદેશની ભુમિ પર નવરાત્રી રાસોત્સવ માટે જતાં મહેર જ્ઞાતિના ગાયક કલાકારો તેમજ

આગળ વાંચો...

પોરબંદરના ખાદી ભવન સામે વઢવાણ ના શ્રમિક પરિવારો દ્વારા બે દિવસીય ધરણા:જાણો કારણ

પોરબંદરના ખાદીભવન સામે સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક પરિવારોના વણાટકામના પૈસા ન અપાયા હોવાના આક્ષેપ આ પરિવારોએ ધરણા પ્રદર્શન કર્યું છે. જો કે ખાદી ભવન ના ટ્રસ્ટી

આગળ વાંચો...

પોરબંદર માં કોલેજીયન વિદ્યાર્થીનીઓ દ્વારા ગાંધી પ્રતિમા ની સફાઈ કરાઈ

પોરબંદર ની ડો વી. આર. ગોઢાણીયા મહિલા કોલેજ એનએસએસ વિભાગ દ્વારા કોલેજ કેમ્પસ તેમજ માણેકચોકમાં આવેલ ગાંધી પ્રતિમાની સફાઈ કરી પુષ્પમાળા અર્પણ કરી હતી સરકાર

આગળ વાંચો...

પોરબંદર ગવર્મેન્ટ ફાર્માસિસ્ટ એસોસિયેશન દ્વારા“ વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ”ની માનવતા ભર્યા કાર્ય થી કરી અનેરી ઉજવણી

ગઈકાલે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી પ્રસંગે, પોરબંદર ગવર્મેન્ટ ફાર્માસિસ્ટ એસોસિયેશન દ્વારા જરૂરીયાતમંદ ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટી.બીના રોગમાં પૌષ્ટીક આહારની અગત્યતા

આગળ વાંચો...

પોરબંદર માં વધતા જતા રઝળતા પશુઓ ના ત્રાસ સામે શિવસેના લાલધૂમ:આંદોલન ની ચીમકી

પોરબંદર શહેરમાં આખલા અને શ્વાનનો ત્રાસ વધતો જતો હોવાનું જણાવી શિવસેનાએ આ અંગે પાલિકા ને રજૂઆત કરી આંદોલનની ચીમકી આપી છે. પોરબંદર શહેર માં દાયકા

આગળ વાંચો...

ભાવનગર ખાતે યોજાયેલ વેસ્ટર્ન રેલ્વે ની બેઠક માં પોરબંદર ના મહત્વ ના રેલ પ્રશ્નો અંગે રજૂઆત

પોરબંદર રેલ્વે બોર્ડ ની ભાવનગર ડીવીઝન માં ડી.આર.યુ.સી.સી. ની મીટીંગ મળેલ આ મીટીગ માં પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના પ્રમુખ જીજ્ઞેશભાઈ કારિયા બોર્ડ

આગળ વાંચો...

પોરબંદર નજીકના નકલંક ધામ ઠોયાણા ખાતે 52 ગજ નેજા મહોત્સવની ભવ્ય ઉજવણી થશે

રાણાવાવ ના ઠોયાણા ગામે આવેલ નકલંકધામ ખાતે રામદેવપીરનો નેજા મહોત્સવ યોજાશે જેમાં સત્સંગ, ભજન, મહાપ્રસાદી અને રાસગરબાની રમઝટ સાથે ઉજવણી કરાશે. અઢારે આલમ મા પૂજનીય

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે