Monday, March 18, 2024

|| तुम रक्षक काहू को डरना ||

Organisation

પોરબંદર ની ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે એન.એસ.એસનો દીક્ષાંત સમારોહ યોજાયો

જિંદગીના ગોલ્ડન પીરીયડ એવા કોલેજ જીવનની ક્ષણેક્ષણ માણી લો આ પ્રકારની શીખ પોરબંદર વરિષ્ઠ યુવા પત્રકારે એન.એસ.એસ.ના દીક્ષાંત સમારોહમાં આપી હતી. સેવાની ભાવના વિદ્યાર્થીના જીવનમાં

આગળ વાંચો...

શાપુર સરાડીયા રેલ્વે લાઈન મામલે મંગળવારે કુતિયાણા સજ્જડ બંધ રહેશે

શાપુર સરાડીયા રેલ્વે લાઈન મામલે બાંટવા ખાતે ચાલી રહેલા આંદોલન માં કુતિયાણા ના વેપારીઓ જોડાયા હતા અને મંગળવારે સજ્જડ બંધ નું પણ એલાન કરાયું છે.

આગળ વાંચો...

પોરબંદર માં ઘર છોડી ચાલી ગયેલ માનસિક અસ્થિર વૃધ્ધા નું પરિવાર સાથે મિલન

પોરબંદર માં ઘર છોડી ચાલી ગયેલ માનસિક અસ્થિર વૃધ્ધા નું ૧૮૧ અભયમ ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. પોરબંદરના ત્રણ માઈલ નજીક થી એક જાગૃત

આગળ વાંચો...

પોરબંદર માં હઝરત વલીયનશાહ પીરની દરગાહે ઉર્ષની શાનદાર ઉજવણી કરાઈ

પોરબંદર ની નિરમા ફેકટરી પાછળ આવેલી હઝરત વલીયનશાહ પીરની દરગાહે ઉર્ષનું આયોજન કરાયું હતું જેમાં વિશાળ સંખ્યામાં હિન્દુ- મુસ્લીમો ઉમટી પડયા હતા. પોરબંદરની નિરમા ફેકટરી

આગળ વાંચો...

મૂળ મોઢવાડા તથા હાલ યુકે રહેતી યુવતી એ એરલાઈન ટ્રાન્સપોર્ટ લાયસન્સ ની અઘરી પરીક્ષા પાસ કરી

પોરબંદર નજીકના ગ્રામ્યપંથકની અનેક પ્રતિભાઓ એવી છે કે જે વૈશ્વિક સ્તરે પોરબંદર અને મહેર સમાજનું નામ રોશન કરી રહી છે ત્યારે આવી પ્રતિભાઓમાં વધુ એક

આગળ વાંચો...

રાણાવાવની સરકારી વિનયન કોલેજ ખાતે “પત્રકારત્વ અને મહિલાઓ”વિષયક વ્યાખ્યાન યોજાયું

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અમલવારી શરૂ થઇ ચુકી છે અને તે અંતર્ગત સ્કીલ બેઝ અભ્યાસક્રમોને વધુ મહત્વ આપીને પ્રાયોગિક તાલીમ ઉપર વધુ ભાર મુકવામાં આવી

આગળ વાંચો...

પોરબંદર માં માછીમારો ને તેમની લોન તાત્કાલિક ચૂકવવા માટે અયોગ્ય દબાણ ન કરવા રજૂઆત

પોરબંદર માં મત્સ્યોદ્યોગ દિવસે ને દિવસે ભાંગી રહ્યો છે જેના કારણે બોટ માલિકો સહીત માછીમારો ઘણા વર્ષો થી આર્થીક કટોકટી માં મુકાઈ ગયા છે ખાસ

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપની પાટોત્સવ ના બીજા દિવસે પુસ્તક વિમોચન સહિતના કાર્યક્રમ યોજાયા

પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શ્રીહરિમંદિરમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં ચાલી રહેલા ત્રિદિવસીય શ્રીહરિ મંદિરના ૧૮મા પાટોત્સવના બીજા દિવસનો પ્રારંભ શ્રીહરિ મંદિરના સર્વે શિખરો ઉપર નૂતન

આગળ વાંચો...

પોરબંદરના સાંદીપની ખાતે સરસ્વતીમાતા ના પૂજન સાથે ૧૮ માં પાટોત્સવ નો મંગલ પ્રારંભ

પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શ્રીહરિમંદિરમાં શ્રીલક્ષ્મીનારાયણ ભગવાન સહિતના વિગ્રહોની પ્રતિષ્ઠા વર્ષ ૨૦૦૬માં મહાસુદ રથસપ્તમીના દિવસે થઈ હતી. જેને આ ૨૦૨૪મા વર્ષે ૧૮વર્ષ પૂરા થઈ રહ્યા છે.

આગળ વાંચો...

પોરબંદર રેડક્રોસમાં અકબરભાઈ સોરઠીયાની સેવાના 50 વર્ષ પૂર્ણ થતા બિરદાવવામાં આવ્યા

પોરબંદર રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી અને રાજ્ય મેનેજીંગ કમિટીના સભ્ય અકબરભાઈ સોરઠીયાએ પોરબંદર રેડક્રોસને અવિરત સેવાની અડધી સદી પૂર્ણ કરી છે.ઇ.સ. 1974માં તેઓ રેડક્રોસના સભ્ય તરીકે

આગળ વાંચો...

રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા ક્ષયનાં દર્દીઓને પોષણયુક્ત પ્રોટીન પાવડર નું વિતરણ કરાયું

રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા સરકાર ની નિ:ક્ષય યોજના અંતર્ગત અ-ક્ષય પ્રોજેક્ટ માં દર મહિને અંદાજે 45 દર્દીઓને પ્રોટીન યુક્ત આહાર કીટનું વિતરણ દર કરે

આગળ વાંચો...

પોરબંદર માં આજે વસંત પંચમી અને વેલેન્ટાઇન ડે ના સુભગ સમન્વયે યોજાશે ૪૦૦ થી વધુ લગ્નો:ફૂલ,મંડપ સર્વિસ ના સામાન ની અછત જેવી સ્થિતિ

પોરબંદર માં વસંત પંચમી અને વેલેન્ટાઇન ડે બન્ને એક જ દિવસે હોવાથી આજે એક જ દિવસ માં ૪૦૦ થી વધુ લગ્નો યોજાશે. આજે બુધવારે અનોખો

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે